Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2019માં ખુશ રહેવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય

વર્ષ 2019માં ખુશ રહેવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય
, બુધવાર, 19 ડિસેમ્બર 2018 (17:52 IST)
નવ વર્ષ 2019 જ્યોતિષની દ્રષ્ટિથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે. જ્યોતિષિયો મુજબ 2019ની શરૂઆત શુક્ર અને સૂર્યના ગોચરથી થશે. જેને કારણે સુખ અને સમૃદ્ધિ બંનેના માર્ગ ખુલશે.  જ્યોતિષ મુજબ આ વર્ષ અનેક રાશિઓના ભાગ્યને ચમકાવનારુ છે તો અનેક રાશિયો પર ભારે પણ રહેશે. સાથે જ રાહુ-કેતુ પણ અનેક રાશિઓ માટે અત્યાધિક ખાસ પરિવર્તનના યોગ લઈને આવી રહ્યુ છે. આવો જાણીએ કેવી રીતે વર્ષ 2019માં રાશિ મુજબ ઉપાય કરીને ખરાબ સમયથી છુટકારો મેળવી શકાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂતા પહેલા ઓશિકા નીચે મુકી દો તુલસીના પાન, થઈ જશો માલામાલ