Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યનુ વૃશ્ચિકમાં ગોચર.. જાણો કોણ થશે માલામાલ અને કોને માટે છે અશુભ

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:42 IST)
ગ્રહોના રાજા સૂર્ય આ સમયે તુલા રાશિમાં છે અને 17 નવેમ્બર 2018ના રોજ શનિવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.  સૂર્યંના  ગોચરનો બધી રાશિઓ પર ખૂબ પ્રભાવ પડવાનો છે.  જે રાશિઓને અત્યાર સુધી સૂર્યના અશુભ પરિણામોને સહન કરવુ પડ્યુ હતુ એ રાશિના જાતકોને હવે રાહત મળશે અને તે શુભ ફળ મળશે.   સૂર્ય વૃશ્ચિક રાશિમં 17 ડિસેમ્બર સુધી રહેશે.   હિન્દુ ધર્મમા સૂર્ય એ ગ્રહ છે જે માનવ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે.   સૂર્યના ગોચરથી કઈ રાશિઓના દિવસ પલટવાના છે અને કોણ માલામાલ થવાનુ છે અને કંઈ રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે. 
 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments