Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે જન્મેલા લોકોની આ 14 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
મંગળવાર, 20 માર્ચ 2018 (04:57 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો મંગળવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
1. મંગળવારે જન્મેલા લોકો બહાદુર, સ્માર્ટ અને સક્રિય હોય છે. 
2. તમે લોકો હમેશા લોકોની મદદ કરવા તૈયાર છે. પરોપકારી પણ હોય છે
3. તેઓ દરેક કામ અત્યંત ગંભીરતાથી કરે છે. 
4. આ દ્વેષી પ્રકારના હોય છે કારણ કે તેમને મુશ્કેલીઓ ઘેરી રાખે છે. 
5. તે લોકોને  ખોટી વાત સહન નહી કરતા, તેથી તેને ગુસ્સો પણ વધારે આવે છે. 
6. તે ઈમાનદાર હોય છે. સાચુ બોલે છે અને તેથી પોતાના બળ પર જ સફળતા મેળવે છે. 
7. તેને લગ્જરી લાઈફ જીવવું સારું લાગે છે તેથી તેમની પાસે ગાડી, ઘર બધું હોય છે. 
8. તે લોકો આ સોશલ નહી હોય છે અને ભગવાનમાં પણ વિશ્વાસ રાખે છે. 
9. તેઓ  સરળતાથી કોઈને માફ નહી કરતા, જે એક વાર તેમની નજરથી ઉતરી ગયા તો પછી તેમના દિલમાં જગ્યા બનાવી નહી શકતા. 
10.તેઓ  ખર્ચીલા હોય છે અને પોતાના નિર્ણય પોતે છે. 
11.તેમનું લગ્નજીવન સુખમય હોય છે,મોટેભાગે તેમને સુંદર જીવનસાથી મળે છે. 
12. તેમની સૌથી મોટી ખામી છે કે તે લોકો કોઈ વસ્તુથી ખૂબ જ જલ્દી ચીજોથી ઉબાઈ જાય છે.
13. તેઓ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પરિણામે હંમેશા લોકો તેમના વિશે ખોટી ધારણા બાંધી લે છે. 
14. મંગળવારે જન્મેલા લોકોની એક ખાસિયત હોય છે, કે તેમે ભીડથી જુદો પાડે છે.  

ઉપાય - રોજ ગણપતિ મંત્ર ૐ ગણં ગણપતેય નમો નમ: નો 11 વાર જપ કરો 
કાલે એટલે કે બુધવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ બુધવારે થયું છે 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments