Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (16:15 IST)
જાન્યુઆરી 2017ના અંતમા શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે સારો રહેશે   અને કેટલીક રાશિઓ માટે પરેશાની વધારી શકે છે. શનિના અશુભ અસરથી બચવા માટે અહીં જણાવી રહેલ  ઉપાય કરવાથી લાભ મળી શકે છે. 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી  શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થાય છે. 

કાળી ચકલી ખરીદવી અને તેને પિંજરામાંથી મુક્ત કરી નાખવી. 

દર શનિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરવું. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરવું. 

લોખંડનો ત્રિશૂલ શિવ, ભૈરવ કે દુર્ગા મંદિરમાં દાન કરવો . 

ઈચ્છામુજબ રાઈ લો અને તેને કાળા કપડામાં બાંધી પીપળના જડમાં મૂકી આવો. આ ઉપાયથી લગ્ન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

હનુમાનજીના સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

કોઈ ગરીબને પહેરવા યોગ્ય જૂતા કે ચપ્પલ દાન કરવા. 

શનિવારે વાંદરાઓને કાળા ચના ગોળ કેળા ખવડાવો. આ ઉપાયથી હનુમાનજી સાથે જ શનિની કૃપા પણ મળે છે.

એક વાટકી તેલ લો અને તેમાં તમારો ચેહરો જોઈ. ત્યારબાદ આ તેલનું  દાન કરી નાખો. 

અડદની દાળ વાટીને તેનો લોટ પાણીમાં મિક્સ કરી બાંધી લો. ત્યારબાદ તે લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો. 

શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો.  

કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 

ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ હોય ત્યાં ખાંડ અને લોટ કીડીઓને નાખો.  

દર શનિવારની સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીપક પ્રગટાવો. 
ॐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરવા. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments