rashifal-2026

મૂલાંક 9 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

Webdunia
રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:45 IST)
મૂલાંક નવ નો ફલાદેશ 
અંક 9 આ વર્ષ તમારા ઉપર સૂર્ય નારાયણની કૃપ રહેશે. તમારી મેહનત અને હિમ્મતના પર તમે દરેક ક્ષેત્રમાં આગળ રહેશો. નોકરી અને બિજનેસમાં તમે સૂર્યના સમાન ચમકતા વાળા છો. બિજનેસમાં કોઈ મોટો લાભ તમારા ઈંતજાર કરી રહ્યા છે. આ સમયે પ્રમોશન મળવાની પણ પૂરી શકયતા છે. પોલીસ ડિપાર્ટમેંત , બિલ્ડિંગ મટેરિયલ-સીમેંટ -પ્રાપર્ટી -ડાક્ટરી કેમિસ્ટથી સંકળાયેલા કોઈ કામ કરી રહ્યા છો તો તમારું કામ બની જશે. પાછળા વર્ષ જે મેડિકલ એટૃએસ તમે કલિયર નહી કરી શકયા આ વર્ષ તેમાં ઝંડા ગાડ્વાના પૂરા-પૂરા યોગ છે. લાઈફ પાર્ટનર સાથે તમારા રિલેશન રોમાંટિંક થશે. તમારા બાળકના બર્થડે પર કોઈ મોટી પાર્ટી ઓર્ગેનાઈજ કરી શકો છો. આ મતો તમે ખૂબ સમય થી ગોલ્ડન મૂમેંટ્સ જીવવાની વિચારી રહ્યા છો . ગર્લફ્રેંડ /બ્વાયફ્રેંડ ના સાથે જો કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો તમારી ગાડી ફરીથી પાટા પર આવવાની આશા છે. કોઈ નવા સાથીની શોધમાં જો તમે ભટકી રહ્યા છો તો મજનૂ ને લેલા મળી સમજો. હેલ્થને લઈને તમને કોઈ ટેશન લેવાની જરૂર નથી. આમ તો થોડી બૉડી બની જાય તો તમારી પર્સનેલિટીમાં ચાર-ચાંદ લાગવા પાકું છે. મેડિટેશનના સહારા લઈને તમે મેંટલી અને સ્ટ્રાંગ બની શકો છો. 13 અપ્રેલથી 12 મે સુધીનો સમય તમારા માટે ઉત્તમ સિદ્ધ થઈ શકો છો. 
 
મૂલાંક 9 માટે ઉપાય 
તમારા માટે મંગળવાર, રવિવાર  અને  સોમવાર શુભ છે , જો તે વારમાં 9, 18, અને 27 તારીખ પડી જાય તો સફળતા તમારે સાથ છે. 
તમારા માટે લાલ, સિંદૂરી રંગ  શુભ છે. તેથી આ રંગના કપડાને પ્રધાનતા આપવી 
હનુમાનજીની દરરોજ પૂજા કરવી ફાયદાકારી છે 
મંગળવારનો વ્રત રાખવું.   
4, 5 અને 7 અંક વાળા માણસથી બચીને રહેવું . 
 
   
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments