Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (09:42 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો સોમવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. સોમવારે જન્મેલા લોકોના સ્વભાવ બહારથી સરલ હોય છે. 
2. આ દિવસે જન્મેલા લોકો અત્યંત ખુશમિજાજ હોય છે. 
3. તમે લોકો મીઠું બોલનાર અને આ લોકોને દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની ક્ષમતા હોય છે. 
4. તમે લોકો અત્યંત બુદ્દિમાન અને કલાત્મક હોય છે. સાથે જ ખૂબ સાહસી પણ હોય છે. 
5. સોમવારે જન્મેલા લોકોના મનના વિચાર વાર-વાર પરિવર્તિત હોય છે. 
6. તમારો લકી નંબર 2 હોય છે. 
7. તે લોકો બહુ લવિંગ તો હોય છે પણ કંજૂસ પણ હોય છે. 
8. તે લોકોની યાદશક્તિ બહુ ગજબની હોય છે. 
9. આ લોકોને હાઈ પ્રોફાઈલ અને બધી સુવિધા મળે છે. 
10.આ દિવસે જન્મેલા લોકો અત્યંત મેહનતી હોય છે. 
11 . આ દિવસે જન્મેલા લોકો અત્યંત કોમળ અને નબળા દિલના હોય છે. 
12. તે લોકો પૈસાદાર હોય છે 
 
ઉપાય - શંકર ભગવાનને દૂધ ચઢાવો 
 
કાલે એટલે કે મંગળવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ મંગળાવારે થયું છે 
 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments