Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (18:54 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો ગુરૂવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
* ગુરૂવારને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે જન્મ થનાર લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
* તેઓ લોકોને બહુ માન આપો છો તેથી લોકો માટે આદર્શ પણ હોય છે. 
* તેઓ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમારામાં લીડરશીપ વાળી કવાલિટી હોય છે. 
* તમારા ઘણા મિત્રો હોય છે પણ  સારા મિત્ર ઓછા હોય છે. 
* તે લોકો હમેશા ખુશ રહે છે. 
* તમે સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો માણસના આકર્ષણ અને અટેંશન પ્રિય હોય છે. તેથી હમેશા તે પ્રેમલગ્ન ક કરે છે. 
* તેમના લગ્નજીવન સુખી હોય છે. 
* તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે. 
* તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાવે છે અને દિલ ખોલીને ખર્ચા કરે છે. 
* તેઓ અત્યંત મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
  કાલે એટલે કે શુક્રવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ શુક્રવારે થયું છે 

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments