Dharma Sangrah

આજે વર્ષનો પહેલો સૂર્યગ્રહણ , સૂર્યગ્રહણના સમયે ન કરો આ 5 કામ

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (11:43 IST)
રવિવારે 26 ફેબ્રુઆરી 2017 આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ છે. સાંજે 5 વાગીને 40 મિનિટ પર શરૂ થઈને રાત્રે 10 વાગીને 1 મિનિટ સુધી રહેશે. 
 
આ ભારતમાં દેખાય નહી. 

 
તેલ માલિશ ન કરવી
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 

ગર્ભવતી ધ્યાન રાખો 
ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 

પતિ-પત્ની ધ્યાન રાખો 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 

કુંડળી દોષ હોય તો 
કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્ર અને કેતુ કે ચંદ્ર અને રાહુ કે સૂર્ય અને કેતુ કે સૂર્ય અને રાહુ એક સથે અસ્થિત છે તો ગ્રહણ યોગ બને છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોતા માણસને ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. 
 

ગ્રહણમાં પૂજા ન કરવી 
ગ્રહણમાં બધા મંદિઅર બંદ કરી નાખે છે. આ સમયે પૂજા નહી કરવી જોઈએ. માત્ર મંત્રોના માનસિક જપ એટલે કે વગર અવાજ ધીમે-ધીમે મંત્ર જપ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીથી દેહરાદૂન માત્ર અઢી કલાકમાં: ૧૪ એપ્રિલે એક્સપ્રેસવે ભેટમાં આપશે પીએમ મોદી; 12 કિમીનો વાઇલ્ડલાઇફ કોરિડોર તેને અનોખો બનાવશે

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ? ઈસ્લામાબાદમાં મડાગાંઠનું કારણ બનેલી 4 પરિસ્થિતિઓ

જમ્મુ અને કાશ્મીરમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

US-Iran Peace Talks LIVE Updates: અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ, વેન્સ કહે છે કે ઈરાન શરતો સ્વીકારવા તૈયાર નથી, અમે અમેરિકા પાછા ફરી રહ્યા છીએ.

કોણ છે સંજૂ સૈમસનનો લકી ચાર્મ ? સદી ફટકાર્યા બાદ બેટ્સમેને કર્યો ખુલાસો, બોલ્યા - દરેક મેચમાં આવો

આગળનો લેખ
Show comments