Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓગસ્ટમાં રાહુ કરાવશે બ્રેકઅપ.. જાણો કોણુ તૂટશે દિલ

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (18:09 IST)
ઓગસ્ટનો મહિનો પ્રેમીઓ માટે સિતમનો મહિનો સાબિત થવા જઈ રહ્યો છે.  અલગ કરવાના કારક ગૃહ રાહુની બદલી ચાલ આ મહિનાની 18 તારીખથી પોતાની ચાલ બદલશે અને સાથે જ શરૂ થશે પ્રેમીઓમાં બ્રેકઅપની પ્રક્રિયા.. જ્યોતિષનુ માનીએ તો તેની સૌથી વધુ અસર કર્ક અને મકર રાશિયો પર પડશે.  રાહુ 18 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ભ્રમણ કરવુ શરૂ કરશે. જ્યારે કે કેતુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં જતો રહેશે.  આ બંને ગ્રહ આગામી 18 મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને જ્યા સુધી આ બંણે ગૃહ આ રાશિઓમાં રહેશે.  આ બંને રાશિઓના જાતકોના સંબંધો ખરાબ કરત રહેશે. 
મીન અને કન્યા લગ્ન સૌથી વધુ પ્રભાવિત 
 
જો તમારી જન્મ કુંડળીમાં મીન અથવા કન્યા લગ્નનો ઉદય થઈ રહ્યો છે તો અફેયરના હિસાબથી તમારા પર સૌથી વધુ પ્રભાવ પડશે. મીન લગ્નમાં રાહુ પાક્યમા ભાવમાં આવી જશે.. જ્યારે કે કન્યા લગ્નમાં કેતુ પાંચમાં ભાવમા ગોચર કરશે. જ્યોતિષમાં પાંચમા ભાવને પ્રેમ સંબંધોના રૂપમાં જોવામાં આવે છે. આ ઘરમાં રાહુ કે કેતુની હાજરી સંબંધોને ખરાબ કરવાનુ કામ કરશે. તેથી આ લગ્નના જાતક પોતાના પ્રેમ સંબંધોને લઈને થોડા સતર્ક રહે અને સંબંધોમાં ટકરાવની સ્થિતિથી બચે તો તેમના માટે સારુ રહેશે. 
 
મેષ અને તુલા લગ્નના જાતકોને રાહત પણ 
 
જો કે રાહુના રાશિ પરિવર્તનથી મીન અને કન્યા લગ્નના જાતકોને પ્રેમ સંબંધોમાં ખટાશ આવશે. પણ પહેલાથી આ ગૃહના કારણે પીડિત ચાલી રહેલા તુલા અને મેષ લગ્નના જાતકોને પણ રાહત મળશે.  આ લગ્નના જાતક માટે પ્રેમના નવા રસ્તા ખુલી શકે છે. કે તેમનો જૂનો પ્રેમ પ્રસંગ ફરીથી જીવિત થઈ શકે છે. કારણ કે તુલા લગ્નમાં પાચમા ઘરથી આ સમયે કેતુ નુ ભ્રમણ છે.  અને આ જ રીતે મેષ લગ્નના જાતકોને પાંચમા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે. આ બંને ઘરોમાંથી રાહુ કેતુનો પ્રભાવ હટવાને કારણે આ જાતકોના પ્રેમ સંબંધો પરવાન ચઢશે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments