Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી 2020- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?

Webdunia
બુધવાર, 12 ઑગસ્ટ 2020 (13:47 IST)
ભગવાન વિષ્ણુના 8મા અવતારને જન્મોત્સવ દેશ-વિદેશમાં ખૂબ ધૂમધામથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે. હિન્દુ પંચાગ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ 
 
ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું.  ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા અને તેમને ખાવાનું બહુ શોખ હતું. માતા યશોદા તેને દરરોજ તેમના હાથથી જુદા-જુદા પકવાન બનાવીને ખવડાવતી હતી. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને ખાવામાં શું શું પસંદ હોય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણનો એક નામ માખણ ચોર છે. કૃષ્ણજીએ બાળપણથી જ માખણ ખાવું બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતું હતું. 
ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્ત માત્ર માખણ સિવાય તેને પ્રસન્ન કરવા માટે માખણ મિશ્રીઓ ભોગ લગાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને 56 ભોગ પણ ધરાવાય છે. 
 
ભગવાનને ભોગ લગાવા માટે ભક્ત 56 ભોગ ચઢાવે છે. 56 ભોગ લગાવાના પાછળ કથા છે. કહેવાય છે કે ઈંદ્રના પ્રકોપથી બધા બ્રજવાસીને બચાવા  માટે તેને ગોવર્ધન પર્વત ઉઠાવી લીધું હતું. આવું કરવા માટે તેને સાર દિવસ સુધી અન્ન-જળ ગ્રહણ નથી કર્યું હતું. 
 
ભગવાન શ્રીકૃષ્ન દરરોજ ભોજનમાં આઠ રીતના વસ્તુઓ ખાતા હતા. પણ સાત દિવસથી તેને કઈક ન ખાદ્યું હતું. તેથી સાત દિવસ પછી ગામના દરેક નિવાસે તેમના માટે 56 રીતના પકવાન બનાવીને લાવ્યા હતા. 

સંબંધિત સમાચાર

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments