Festival Posters

દરેક સમસ્યાના કરે અંત , શ્રીકૃષ્ણના આ ખાસ મંત્ર

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (16:05 IST)
બાળ-ગોપાલ શ્રીકૃષ્ણના મંત્ર ન માત્ર આર્થિક સમસ્યા દૂર કરે છે પણ જીવનની દરેક પરેશાનીમાં કૃષ્ણાના ચમત્કારી મંત્ર સહાયક સિદ્ધ થાય છે. સંતાન પ્રાપ્તિ હોય કે ઘરમાં થતા કલેશ  , લવ મેરેજ કે વિજય પ્રાપ્તિની અભિલાષા દરેક સમસ્યાના અંત કરે છે શ્રીકૃષ્ણના આ મંત્ર 
 
 
ઘરમાં હોય છે કલેશ તો વાંચો આ મંત્ર 
કૃષ્ણાષ્ટમીના વ્રત કરતા વાળાના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુખ દરિદ્રતાથી ઉદ્ધાર થાય છે. જે પરિવારોમાં કલેશના કારણે અશાંતિના વાતાવરણ હોય , તે ઘરના લોકો જન્માષ્ટમીના વ્રત કરવાના સાથે આ મંત્રના વધારે જાપ કરો. 
 
કૃષ્ણાયવાસુદેવાયહરયેપરમાત્મને પ્રણતક્લેશનાશાયગોવિન્દાયનમોનમ: 
 
આ મંત્રના જાપ કરવાથી શ્રીકૃષ્ણની આરાધના કરો . આથી પરિવારની ખુશહાળી  પરત આવી જાય છે.  



લવ મરેજના ઈચ્છા રાખતા છોકરાઓ વાંચો આ મંત્ર ......... આગળ વાંચો 

લવ મેરેજની ઈચ્છા રાખતા છોકરાઓ વાંચો આ મંત્ર \

કૃષ્ણાયવાસુદેવાયહરયેપરમાત્મને પ્રણતક્લેશનાશાયગોવિન્દાયનમોનમ: 
 
આ મંત્રના જાપ કરવાથી શ્રીકૃષ્ણની આરાધના કરો . આથી પરિવારની ખુશિયા પરત આવી જાય છે.  





કાન્હા જેવા વર મેળવવા માટે કરો આ મંત્ર ના જાપ ............... આગળ વાંચો 

કાન્હા જેવા વર મેળવવા માટે ગોપીઓએ કર્યા હતા આ મંત્રના જાપ 
 જે કન્યાઓના લગ્નમાં મોઢું થઈ રહ્યા હોય ,  એ કન્યાઓને શ્રીકૃષ્ણ જેવા સુંદર પતિ મેળવવા માટે કાત્યાયનીના આ મંત્રના જાપ એમજ કરવું જોઈએ જેવા દ્વાપર યોગમાં શ્રીકૃષ્ણને પતિ રૂપમાં મેળવવા માટે ગોકુળની ગોપીઓએ કર્યું હતું. 
 
કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરિ 
નનદગોપસુતં દેવિ પતિ મે કુરૂ તે નમ:.  
 
                                                   

                                                  આગળના પાના  પર જો કોઈ ગુરૂ ના હોય તો જપો આ મંત્રને .............................

જે માણસોના કોઈ ગુરૂ ના હોય કે કોઈ પારંપરિક વેદિક સંપ્રદાયમાં દીક્ષિત ના હોય , એણે ગુરૂભક્તિ  મેળવવા માટે જન્માષ્ટમીના શુભ સમય પર આ મંત્રના જાપ કરવા જોઈએ. 
વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ 
દેવકીપરમાનંદ કૃષ્ણ વન્દે જગતગુરૂમ 




 
આગળના પાના  પર જો નિ: સંતાન દંપતિ માટે ગોપાલ મંત્ર 

જે પરિવારોમાં સંતાનના સુખ ન હોય કે કુંડલીમાં બુધ અને ગુરૂ સંતાન પ્રાપ્તિમાં બાધક હોય ત્યારે પતિ પત્ની બન્નેને તુલસીની શુદ્ધા માળાથી પવિત્રતા સાથે "સંતાન ગોપાલ મંત્ર " ના હમેશા 108 વાર જાપ કરવા જોઈએ અને વિધાનો કે બ્રાહ્મણથી સવા લાખ જાપ કરવા જોઈએ. 

krishna
દેવકીસૂત ગોવિન્દ વાસુદેવ જગત્પયે 
દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહ શરણં ગત : 



 
                                                                     આગળ દરેક રપરિસ્થિતિમાં વિજયી બનાવતા મંત્ર કયું છે ? ......
 
 
 

જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિમાં વિજય મેળવવા શ્રીમદભગવાતગીતાના આ શ્લોકને વાંચવું જોઈએ.
યદા યદા હી ધર્મસ્ય. ગ્લાનીજાર્વતીભારત 
અભ્યુંથાનમધર્મસ્ય તદાત્માન'સૃજાભ્ય્હ્મ 
 
                                        આગળના પાના પર સંપતિના સ્વામી બનવા આ કૃષ્ણ મંત્ર       ........................
 

 
બધા પ્રકારની સંપતિ મેળવવા દરરોજ આ મંત્રના ઉચ્ચારણ કરો. 
યત્ર યોગેશ્વર : શ્રીકૃષ્ણ : યત્ર પાર્થો ધનુર્ધર : 
તત્ર શ્રીવિર્જયો ભૂમિધ્રુવા નીતિર્મતિર્મમ 
 
 
દુખથી છુટકારા મેળવવા માટે આ કૃષ્ણ મંત્ર 

બધા પ્રકારની સંપતિ મેળવવા દરરોજ આ મંત્રના ઉચ્ચારણ કરો. 
યત્ર યોગેશ્વર : શ્રીકૃષ્ણ : યત્ર પાર્થો ધનુર્ધર : 
તત્ર શ્રીવિર્જયો ભૂમિધ્રુવા નીતિર્મતિર્મમ 
 
 
                                                                                  દુખથી છુટકારા મેળવવા માટે આ કૃષ્ણ મંત્ર .......
વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે આ વસ્તુઓ ખરીદો, તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે

2026 ના વ્રત તહેવાર - 2026 માં ક્યારે આવશે હોળી-નવરાત્રી-દિવાળી ?

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments