Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શુ ભારતમાં WhatsApp બંધ થઈ જશે ?

Webdunia
ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:45 IST)
ભારતમાં વેપાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઈ જાય છે તો તેનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ માહિતી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે.  કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે. 
 
એક મીડિયા કાર્યશાળાથી અલગ વોટૃસએપના કમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વૂગે આઈએનએસને જણાવ્યુ, પ્રસ્તાવિક નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.. તે મેસેજેસની જાણ કરવા પર જોર આપે છે. 
 
ફેસબુકના માલિકિવાળા વોટ્સએપ ડિફાલ્ટ રૂપુ સાથે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શનની રજુઆત કરે છે. જેનો મતલબ એ છે કે ફક્ત મોકલનાર અને મેળવનારો જ સંદેશને વાંચી શકે છે.  અહી સુધી કે વોટ્સએપ પણ જો ચાહે તો મોકલેલ સંદેશને વાંચી શકાતુ નથી. વૂગનુ કહેવુ છે કે આ ફીચર વગર વોટસએપ એકદમ નવુ ઉત્પાદ બની જશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments