Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ફેબ્રુઆરીથી 75 લાખ સ્માર્ટફોનમાં કામ નહી કરશે Whatsapp

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:36 IST)
બધા સોશિયલ મીડિયા એપ્સની રીતે વ્હાટસએપ પણ સતત તેમના એપને અપડેટ કરે છે. વ્હાટસએપમાં કેટલાક નવા ફીચર્સ આવશે તો કેટલાક બંદ કરી નાખશે. નવા વર્ષમાં પણ વ્હાટસએપમાં ઘણા ફીચર્સ આવશે પણ દુનિયા ભરમાં આશરે 75 લાખ સ્માર્ટફોન યૂજર્સ તેમના ફોનમાં વ્હાટસએપ ઉપયોગ નહી કરી શકશે. આવો જાણીએ શા માટે 
 
હકીહતમાં વ્હાટસએપ 1 ફ્રેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર તેમનો સપોર્ટ બંદ કરી રહ્યુ છે. તેથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન યૂજર્સને દરેક હાલતમાં 31 જાન્યુઆરી સુધી નવું સ્માર્ટફોન ખરીદવું પડશે. 
 
1 ફેબ્રુઆરી 2020થી વ્હાટસએપ એંડાયડ વર્જન 2.3.7 વાળા સ્માર્ટફોન અને આઈઓએસ 7 વાળા આઈફોન પર વ્હાટસએપ કામ નહી કરશે. કંપનીએ કહ્યું છે  જે તેને આ ફેસલાનો અસર વધારે યૂજર્સ પર નહી પડશે. કારણકે વધારેપણું યૂજર્સની પાસે નવા ફોન છે. 
 
કંપનીએ કે સાક્ષીમાં કહ્યુ છે કે એંડ્રાયડના કિટકેટ એટલે કે 4.0.3 વર્જન કે તેનાથી ઉપરના વર્જન વાળા સ્માર્ટફોનમાં વ્હાટસએપનો સપોર્ટ મળશે. પણ તેનાથી નીએચે વાળા વર્જન વાળા સ્માર્ટફોન યૂજર વ્હાટસએપમો ઉપયોગ નહી કરી શકશે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા કંપનીએ નોકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017 બ્લેક્બેરી ઓએસ અને બ્લેકબેરી 10માં 31 ડિસેમ્બર 2017, નોકિયા એસ 40માં 31 ડિસેમ્બર પછી સપોર્ટ બંદ કરી નાખ્યુ છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments