Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા વર્ષથી આ Phonesમાં કામ નહી કરે વ્હાટ્સએપ ફીચર, જાણો શુ છે કારણ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:33 IST)
વ્હાટ્સએપ આજે સૌથી વધુ ઉપયોગ કરવા માટે જાણીતો એપ છે જેને કારણે કંપની સતત ગ્રાહકો માટે નવી ઓફર લાવતા રહે છે. એકવાર ફરી વ્હાટ્સએપ એક અપડેટ કરી રહ્યુ છે જેમા કેટલાક યુઝર્સને પરેશાની ઉઠાવવી પડી શકે છે. નવા વર્ષથી જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં WhatsApp સપોર્ટ નહી કરે.  જેનુ કારણ છે કે WhatsApp હવે આ ફોન્સમાં તમારુ ફીચર ડેવલોપ નહી કરે જેને કારણે WhatsAppના અનેક ફીચર ખુદ જ બંધ થઈ શકે છે. 
 
હવે કંપની નોકિયા એસ-40 સિરીઝના મોબાઈલ દ્વારા વોટૃસએપનો સપોર્ટ ખતમ કરી રહી છે.  ભારતમાં નોકિયા શ્રેણી 40 સ્માર્ટફોંસ ખૂબ પૉપુલર હતા. નોકિયાના મુજબ કંપનીએ ભારતમાં નોકિયા એસ-40 વાળા કરોડો સ્માર્ટફોન વેચ્યા હતા. પણ એંડ્રોયડના આવવાથી તેમનુ વેચાણ ગબડી ગયુ.  હવે આ ઓએસનો કોઈ મોબાઈલ ફોન નથી મળતો. 
 
આ ઉપરાંત જો તમારા સ્માર્ટફોનમાં એંડ્રોયડ 2.3.7 Gingerbread  છે તો તમારે માટે વ્હાટ્સએપનો સપોર્ટ મળશે પણ 2020માં આ સ્માર્ટફોનમાં પણ વ્હાટ્સએપ કામ કરવુ બંધ કરી દેશે.  આઈફોન યૂઝર્સની વાત કરીએ તો જો તમારી પાસે આવા આઈફોન છે જેમા આઈઓએસ 7 છે તો 2020માં કંપની સપોર્ટ બંધ કરી દેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments