rashifal-2026

Whatsappમાં આવી રહ્યું છે અત્યાર સુધીનો સૌથી કામનો ફીચર, આ મુશ્કેલીથી મળશે છુટકારો

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (16:31 IST)
જો તમે પણ  WhatsApp ઉપયોગ કરો છો અને આ વાતથી પરેશાન છો કે કોઈ પણ તમને કોઈ પણ ગ્રુપમાં જોડી નાખે છે તો તમારા માટે સારી ખબર છે. ફેસબુકના સ્વામિત્વવાળુ વ્હાટસએપ એક નવું ફીચર પર કામ કરી રહ્યું છે. તે પછી તમારી પરવાનગી વગર કોઈ પણ તમને કોઈ વ્હાટસએપ ગ્રુપમાં જોડી નહી શકશે. 
 
હકીકતમાં તે મુશ્કેલીના કારણે બધા યૂજર્સ પરેશાન છે કે કોઈ પણ તેને કોઈ વ્હાટસએપ ગ્રુપમાં જોડી લે છે. તેથી અમારે પાસ ગ્રુપ મૂકવા કે ડિલીટ કરવાનો વિક્લ્પ બચે છે. 
 
વ્હાટસએપના આ નવા ફીચરની જાણકારી વ્હાટ્સએપના ફીચર્સને ટ્રેક કરનાર વાળા weBetalnfo એ ટ્વીટ કરીને આઓઈ છે. આ ફીચરની ટેસ્ટિંગ અત્યારે ઈનવાઈટથી આઈફોન માટે થઈ રહી છે. જલ્દી જ તેને એંડ્રાયડના બીટા વર્જન માટે રજૂ કરાશે. 
 
 weBetalnfo દ્વારા આપી જાણકારી પ્રમાણે તમે તમારા વ્હાટસએપના પ્રાઈવેસી સેટીંગ્સમાં જઈ આ સ્ટેપને ફોલો કરી સેટીંગસ બદલી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments