Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંભ શ્રદ્ધાળુઓ માટે Jio Phone એ રજુ કરી ધમાકેદાર ઓફર

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (10:42 IST)
પ્રયાગરાજ કુંભ મેળામાં મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે Jio એ નવી 'કુંભ Jio Phone' ની રજુઆત કરી છે. કુંભ જિયોફોન કુંભ મેળા સાથે જોડાયેલ દરેક નાની મોટી માહિતીથી ભરપૂર છે.  ટ્રેન અને બસ સ્ટેશનની સૂચનાઓ સાથે સાથે કયા દિવસે કયુ સ્નાન છે તેની માહિતી પણ 'કુંભ જિયોફોન' પરથી પ્રાપ્ત કરી શકાય છે. 
 
કુંભમાં સંબંધીઓના ખોવાય જતા 'કુંભ Jio Phone' તમારી મદદ કરશે. ફેમિલી લોકેટર નામથી 'કુંભ જિયોફોન' માં એક વિશેષ ફિચર આપવામાં આવ્યુ છે. જેનાથી તમને ખોવાય ગયેલા સંબંધીઓની લોકેશન જલ્દી જાણ થઈ જશે. 
 
'કુંભ Jio Phone' ફક્ત સૂચનાઓનુ જ દ્વાર નથી. તેમા રહેલ જિયોટીવી પર શ્રદ્ધાળુ કુંભ મેળાના ખાસ તહેવાર અને કાર્યક્રમોનુ વીડિય પ્રસારણ જોઈ શકશે.   ભક્તિ સંગીત માટે કુંભ જિયોફોનમાં યૂટ્યુબ, ફેસબુક અને વોટ્સએપ જેવા મુખ્ય સોશિયલ મીડિય આ એપ્સ પહેલાથી જ રહેલા છે. કુંભ દરમિયાન શ્રદ્ધાળુ આ એપ્સ દ્વારા દેશ અને વિદેશમાં પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે સીધા જાડાય શકશે. 
 
'કુંભ Jio Phone' એક ખાસ એક્સચેંજ ઓફર હેઠ 501 રૂપિયાની પ્રભાવી કિમંત પર હાજર છે. કોઈપણ કંપનીનો કોઈપ 2જી/3જી કે 4જી ફોનને કુંભ જિયોફોન માં બદલી શકાય છે. સયુક્ત ઓફર હેઠળ એક્શિવેશન સમયે કુંભ  જિયોફોન માટે રિફંડેબલ સિક્યોરિટીના રૂપમાં 501 રૂપિયા આપવા પડશે અને સાથે જ 594 રૂપિયાનો રિચાર્જ કરાવવા પડશે. જેમા તેને 6 મહિના માટે અનલિમિટેડ કૉલિંગ અને ડેટા મળી જશે.  સાથે જ ગ્રાહકોને દર રોજ હજારો રૂપિયાનુ ઈનામી વાઉચર અને 4જી ડેટા જીતવાની તક પણ મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments