Festival Posters

ફેસબુકનું એનિમેટેડ 'અવતાર' ફીચર એકદમ મજેદાર છે

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (15:31 IST)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક યૂજર્સ માટે પોતાનું વર્ચ્યુઅલ કાર્ટૂન અથવા એનિમેટેડ કેરેક્ટર બનાવી શકે છે. Avataras નામનો ફેસબુક એપનાં લેટેસ્ટ વર્ઝનમાં 'અવતાર' નામનું નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુઝર્સ તેની મદદથી પોતાના કેરેક્ટરને ડિઝાઈન કરી રહ્યા છે. વિશ્વનું બીજું સૌથી મોટું બજાર ભારતમાં, હવે ફેસબુક તમામ યૂજર્સઓને આ વિકલ્પ આપી રહ્યું છે.
ફેસબુક દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન, સોશિયલ મીડિયા પર યૂજર્સનો ઈંટરએક્શન વધ્યો છે અને એપનો ઉપયોગ પણ વધ્યો છે. નવી અવતાર સુવિધા ઘણા ચહેરા, હેરસ્ટાઇલ અને આઉટફિટ્સને સપોર્ટ કરે છે જે ખાસ કરીને ભારતીય વપરાશકર્તાઓ માટે કસ્ટમાઇઝ કરાયુ છે. એકવાર અવતાર બન્યા પછી, વપરાશકર્તાઓ મેસેન્જર પર તેમના ચહેરા સાથે સ્ટીકરો મોકલી શકશે અને ટિપ્પણીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments