Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whatsapp પર મોકલેલ મેસેજને ડિલીટ કરવા માટે કંપનીએ લગાવી આ શર્ત

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (16:11 IST)
દુનિયાની સૌથી મોટી ઈંસ્ટેટ મેસેજિંગ એપ વ્હાટસએપએ કેટલાક મહીના પહેલા જ મોકલેલા મેસેજને ડીલીટ કરવાનો ફીચર Delete for Everyone રજૂ કર્યુ હતું. આ ફીચરનો એક તરફ જ્યાં કેટલાક લોકોએ ઉચિત ઉપયોગ કર્યુ તો કેટલાક લોકોએ તેનો ખોટા રીત ઉપયોગ કર્યું. તેમજ હવે ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વ્હાટસએપને ડીલીટ ફોર એવરીવન ફીચરમાં ફેરફાર કર્યું છે. કંપનીએ મોકલેલા મેસેજને બધા માટે ડિલીટ કરવા માટે શર્ય મૂકી છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારમાં 
 
વ્હાટસએપના ફીચરને ટ્રેક કરતા WABetaInfo ના ટ્વીટ મુજબ મોકલેલ મેસેજને ડીલીટ કરવાનો રિક્વેસ્ટ જો 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ સુધી નહી મળે છે તો મેસેજ ડિલીટ નહી થશે. ઉદાહરણ માટે જો તમે કોઈને ભૂલથી કોઈને મેસેજ મોકલી નાખે અને તેને તમે ડિલીટ પણ કરી દીધો પણ જેને તમે મેસેજ મોકલ્યો છે અને તેનો મોબાઈલ બંદ છે તો તમે મેસેજ ડિલીટ નહી થશે. શર્ત આ છે કે જોએ 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ વચ્ચેનો છે. કંપનીએ આ ફેસલો તે કેટલાક લોકો માટે છે જે વર્ષભર પણ તકનીકી રીતે મેસેજ ડિલીટ કરે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments