Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના આર. અશ્વિને છોડ્યુ આઈપીએલ

Webdunia
સોમવાર, 26 એપ્રિલ 2021 (07:35 IST)
. કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર સામે હાલ આખો દેશ લડી રહ્યો છે. રોજ બરોજ કોરોનાના મામલા વધી રહ્યા છે. હોસ્પિટલ દરદીઓથી ભરેલુ છે. દરેક કોઈ દવા, બેડ અને ઓક્સીજન મેળવવાની કોશિશમાં છે. મોટાભાગના રાજ્યોમા લોકડાઉન લગાવાયુ છે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યા છે કે કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન (R Ashwin)આઈપીએલ (IPL 2021)ના 14માં સીઝનમાંથી હટી ગયા છે. 
 
અશ્વિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું આવતીકાલ (મંગળવાર) થી આ વર્ષના આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારી ફેમિલી કોરોના વાયરસ સામે લડી રહી છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો બધુ યોગ્ય દિશામાં રહ્યુ તો હું પાછા ફરવાની આશા રાખું છું.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments