Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021: ડેવિડ વોર્નરના સ્થાન પર કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદના બન્યા નવા કપ્તાન

Webdunia
શનિવાર, 1 મે 2021 (16:28 IST)
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ 2021 ની બચેલી મેચો માટે કૈન વિલિયમસનને તેમનો નવો કપ્તાન બનાવ્યો છે. ટીમે ડેવિડ વોર્નરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને ટીમે છમાંથી પાંચ મેચ ગુમાવી છે. હૈદરાબાદની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. વિલિયમસન વોર્નરની ગેરહાજરીમાં તે પહેલા પણ હૈદરાબાદની કપ્તાન સંભાળી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments