Dharma Sangrah

ખૂબજ કામના છે આ કિચન ટિપ્સ

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (13:51 IST)
ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી હોય, વધારે બીયડ ન હોય, શું શાક ખારી ન નિકળી જાય પણ હવે તમે પરેશાન હોવાની જરૂર નહી કારણકે આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ, જે તમાને મદદરૂપ થઈ શકે છે અને સરળતાથી શાક કાપી શકાય છે.  Top  6 kitchen tips 
1. જો તમે રાત્રે ચણા પલાળવા ભૂલી ગઈ છો અને સવારે ચણાની શાક બનાવવી છે તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડા નાખી દો. એનાથી ચણા સરળતાથી પલળી જાય છે. 
 
2. જો બટાટા , રીંગણા વગેરે શાક કાપના પર ભૂરા રંગની થઈ જાય છે તો શાકને કાપીને તરત મીઠાવાળા પાણીમાં નાખી દો. એનાથી એમનો રંગ ભૂરો નહી થશે. 
 
3. જો ક્યારે તમે શાક , ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમાં લોટની નાની-નાની ગોળી બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકાળ આવતા શાકથી લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહી વાળી શાકમાં મીઠું ઉકાળ આવ્યા પછી જ નાખવું. આવું કરવાથી દહી ફાટશે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા રાંધવું. 
 
6. ભરવાં શાક બનાવતા સમયે મસાલામાં થોડા શેકેલા મગફળીના ભૂકો મિકસ કરી શાક સ્વાદિષ્ટ બને છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

VIDEO: આ કેચ હતો કે જાદુ, વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો ઐય્યરનો મેજિક, રોહિત શર્મા પણ રહી ગયા દંગ

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

આગળનો લેખ
Show comments