Biodata Maker

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (16:30 IST)
તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. જો આ ઉપાયને એજમાવીને તમે દહી વડા કે દહી ભલ્લા બનાવીશ તો સ્વાદ પણ લાજવાબ મળશે. 
ટિપ્સ 
- દહીંવડાના ખીર્યંમાં થોડું દહીં મિક્સ કરી લેવાથી એ નરમ બનશે અને તેલ પણ ઓછું પીશે. 
- દહીવડા બનાવતા સમયે જો દહીંમાં એક ચમચી ખાંડ નાખી દેશો તો તેનો સ્વાદ વધી જશે. 
- દહીવડાના ખીરુંમાં જો તમે બાફેલા બટાટા મેશ કરી નાખશો તો આ નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
- અડદ અને મગની દાળની માત્રા સમાન નાખવાથી પણ વડા ટેસ્ટી બને છે. 
- દહીંવડાને કુરકુરા બનાવા માટે એક ચમચી દહીં અને એક ચપટી બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
- મગ અને અડદની દાળના દહીં વડા બનાવતા સમયે એક મોટી ચમચી મેંદો નાખી ફેંટશો તો વડા ગોળ અને સફેદ બનશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

12 ફેબ્રુઆરીએ ભારત બંધ: શાળાઓથી લઈને બેંકો સુધી, શું ખુલશે અને શું બંધ રહેશે, સંપૂર્ણ વિગતો અહીં

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ: જબરજસ્ત ઉથલપાથલ, ઈંગ્લેન્ડને મોટું નુકશાન, વેસ્ટ ઈન્ડિઝ ટોપ પર

કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.

મહિલા ગાયબ, સાપની ચામડી પાછળ છોડી ગઈ: ઉત્તર પ્રદેશના ગામથી ભાગી જવાથી સાપનો ડર ફેલાયો

વધુ જુઓ..

ધર્મ

મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments