Biodata Maker

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (16:30 IST)
તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. જો આ ઉપાયને એજમાવીને તમે દહી વડા કે દહી ભલ્લા બનાવીશ તો સ્વાદ પણ લાજવાબ મળશે. 
ટિપ્સ 
- દહીંવડાના ખીર્યંમાં થોડું દહીં મિક્સ કરી લેવાથી એ નરમ બનશે અને તેલ પણ ઓછું પીશે. 
- દહીવડા બનાવતા સમયે જો દહીંમાં એક ચમચી ખાંડ નાખી દેશો તો તેનો સ્વાદ વધી જશે. 
- દહીવડાના ખીરુંમાં જો તમે બાફેલા બટાટા મેશ કરી નાખશો તો આ નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
- અડદ અને મગની દાળની માત્રા સમાન નાખવાથી પણ વડા ટેસ્ટી બને છે. 
- દહીંવડાને કુરકુરા બનાવા માટે એક ચમચી દહીં અને એક ચપટી બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
- મગ અને અડદની દાળના દહીં વડા બનાવતા સમયે એક મોટી ચમચી મેંદો નાખી ફેંટશો તો વડા ગોળ અને સફેદ બનશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતની બ્યુરોક્રેસીમાં મોટો ઉલટફેર, 26 IAS ની ટ્રાંસફર, સંજીવ કુમાર CMO માં પ્રિંસિપલ સેક્રેટરી બન્યા, જુઓ લિસ્ટ

Mehsana Accident - હે ભગવાન આવો દિવસ કોઈ પિતાને ન જોવો પડે.. ટ્રક રિવર્સ લેવા દરમિયાન સાઈડ બતાવી રહેલ 19 વર્ષનો પુત્ર જ પિતાને હાથે કચડાયો

ગુજરાતમાં નવા ડીજીપીના એલાન પહેલા ભૂપેન્દ્ર પટેલે સેટ કર્યો ટારગેટ, ગાંધીનગરમાં ટૉપ IPS ની ક્રાઈમ કોન્ફરેંસ

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

આગળનો લેખ
Show comments