suvichar

Kitchen tips- આ રીતે કાપશો ટમેટા, વધી જશે સ્વાદ

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (17:45 IST)
- બટાટાની રસદાર શાક બનાવા માટે ટમેટાને કાપવાથી સારું છે કે તેને છીણી લો. 
- સૂકી શાકમાં ટમેટા નાખવા માટે ટમેટાને નાના ચોરસ સાઈજમાં કાપો. આવું કરવાથી શાકમાં ટમેટા જુદો જોવાશે નહી. 
- ભજીયાની ગ્રેવી બનાવા માટે મસાલાની સાથે જ ટમેટા વાટી લો. તેનાથી ટમેટાના છાલટા ગ્રેવીમાં જુદા નહી જોવાય. 
- આમલેટ અને પિજ્જા માટે ટમેટા પાતળા અને નાના ટુકડામાં કાપો. 
- ટમેટાની ચટણી મિક્સરમાં વાટકી છે તો તેનું રસ કાઢી વાટવું પછી ઉપરથી રસ નાખો. તેનાથી રંગ નિખરી આવશે. 
- પુલાવમાં ટમેટા નાખવા માટે જાડા ટુકડામાં કાપો. 
- નૂડલ્સ માટે ટમેટા ચોરસ ટુકડામાં કાપો. 
- ભેળમાં નાખવા માટે ટમેટા નાના-નાના કાપો . 
- દાળ ફ્રાઈ માટે ટમેટાને નાના-નાના કાપો અને મસાલા શેકયા પછી નાખો. તેનાથી છાલટા જુદા નહી હોય. અને દાળ ફ્રાયનો સ્વાદ વધી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

માત્ર રસોડું જ નહીં, પણ ખેતી પણ કટોકટીનો સામનો કરી રહી છે... તેલ અને ગેસ પછી, હોર્મુઝ નાકાબંધી હવે આ ચીજવસ્તુની અછતનું કારણ બનશે!

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો

Aaj Nu panchang- આજનુ પંચાગ -15 એપ્રિલ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

આગળનો લેખ
Show comments