Dharma Sangrah

દીવાલ પર લાગેલા ડાઘને ક્લીન કરવા માટે અજમાવો આ સરળ રીત

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (06:51 IST)
Wall Stains removing tips- દીવાલ પર ઘણી વાર ડાઘ લાગી જાય છે. જો તમે પણ આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપ્સની મદદ લેવી જોઈએ. ખાસ કરીને ઘરમાં નાના બાળક હોય તો દીવાલ પર ડાઘ લગાવી નાખે છે. જો તમે પણ ઘરના ગંદા દીવાલોને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપની મદદ લેવી જોઈએ. 
 
દીવાલને ધુવો 
તમે તમારા દીવાલોને વોશ કરતા રહેવા જોઈએ. ઘણા લોકોને આવુ લાગે છે કે દીવાલને વોશ કરવાથી દીવાલ ખરાબ થઈ જાય છે પણ આવુ નથી તમને તમારી દીવાલોને સાચી રીતે વૉશ કરવુ જોઈએ. તેનાથી તમારા દીવાલ પર લાગેલા ડાઘ નિકળી જશે. 
 
ટૂથપેસ્ટનો ઉપયોગ 
જો પેન કે પેંસિલના ડાઘ લાગી ગયા છે તો તમે દીવાલની સફાઈ કરવા માટે ટૂથપેસ્ટની મદદ લેવી જોઈએ. ટૂથપેસ્ટની મદદથી તમે તમારા ઘરની દીવાલની સફાઈ કરી શકો છો. તેના માટે ડાઘની જગ્યા પર ટૂથપેસ્ટ લગાવીને 5 મિનિટ મૂકી દો. પછી દીવાલને એક નરમ બ્રશની મદદથી સાફ કરવું. કોઈપણ ડાઘ મિનિટોમાં દૂર થઈ જશે.
 
 
વિનેગર સ્પ્રે 
વિનેગરમાં કેટલાક તત્વો હોય છે જે મિનિટોમાં કોઈપણ ડાઘ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વિનેગર અને પાણીનો સ્પ્રે તૈયાર કરવો જોઈએ. પછી આ સ્પ્રેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી ભીના કપડાની મદદથી દિવાલ સાફ કરો. આમ કરવાથી તમારા ઘરની દિવાલો સાફ થઈ જશે.
 
ડિશ  શોપ કરશે સાફ 
ડિશ શોપ ગંદાથી ગંદા દીવાલને મિનિટોમાં સાફ કરી શકે છે. તેથી તમને તમારા ઘરની દીવાલને સાફ કરવા માટે ડિશ શોપનો ઉપયોગ કરવો જોઈએ. ડિશ શોપને તમે ડાઘવાળી જગ્યા પર લગાવી દો. પછી થોડી વાર પછી ભીના કપડાની મદદથી દીવાલની સફાઈ કરવી. પછી જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરની દિવાલોને સામાન્ય પાણીની મદદથી ધોઈ શકો છો. તમારા ઘરની દીવાલની નવાની જેમ ચમકવા લાગશે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લાંચ આપીને અમને શરમમાં ન મુકશો, કામ માટે મળે છે મોટી સેલેરી, રાજકોટ નગર પાલિકા ઓફિસરની બોલ્ડ પોસ્ટર્સ દ્વારા કરી અપીલ

એક કોર્ટે એક બિલાડીને વિચિત્ર સજા ફટકારી, તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો. આ મૂંગા પ્રાણીએ શું ખોટું કર્યું?

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કૂતરા કરડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 5 લાખનું વળતર અને ઇજાઓ માટે 5,000નું વળતર આપવામાં આવશે.

NIAએ અનમોલ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો, 11 દિવસની કસ્ટડી મંજૂર કરી

પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઇલમાં ફેરવાઈ શકે છે. અસીમ મુનીરની ધમકીઓ પર તમને હસવું આવશે.

વધુ જુઓ..

ધર્મ

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

આગળનો લેખ
Show comments