Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબિટીસના દર્દીઓ માટે કારગર છે બસ એક ગ્લાસ જવનુ સત્તુ, જાણો ક્યારે અને કેમ પીવુ ?

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (00:17 IST)
barley sattu
 
 ડાયાબિટીસમાં જવનુ સત્તુ - ડાયાબિટીસમાં શુગર મેનેજ કરવી સહેલુ કામ નથી. બસ થોડી બેદરકારી પણ શુગરના લક્ષણોને વધારી શકે છે. આવામાં શુગર મેનેજ કરવા માટે ડાયેટ કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. એ ફુડ્સ ને ખાવા જરૂરી છે જેમા ફાઈબર હોય છે અને આ મેટાબોલિક રેટ વધારે છે. તેને ખાવાથી નીકળનારી શુગર ઝડપથી પચવી શરૂ થાય છે અને પછી આ જઈને લોહીમાં ભળતી નથી. જેનાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આવી જ એક વસ્તુ છે જવનુ સત્તુ જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. તો જાણીએ ડાયાબિટીસમાં સત્તુ પીવાના ફાયદા. 
 
ડાયાબિટીસમાં કેવી રીતે લાભકારી છે જવ 
એક રિપોર્ટ મુજબ ડાયાબિટીસબની સારવારમાં જવના લાભકારી ગુણોની તપાસ કરવામાં આવી. તેમા જોવા મળ્યુ કે ડાયાબિટીસની સ્થિતિમાં જવ ખાનારા ઉંદરમાં બ્લડ ગ્લુકોઝ કંસ્ટ્રેશન, પાણીની ખપત અને વજન ઓછુ થવુ ખૂબ ઓછુ હતુ.  આ બધુ તેમા ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે હતુ.  આ રીતે શુગરમાં જવનુ સેવન ઉપયોગી છે. 
 
ડાયાબિટીસમાં કેમ પીવુ જવનુ સત્તુ 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ પીવુ શુગર મેટાબોલિજ્મને ઝડપી બનાવે છે અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. થાય છે એ કે જ્યારે તમે જવનુ સત્તુ પીવો છો તો ઈંસુલિન સેલ્સનુ કામ કાજ ઝડપી થાય છે અને પછી આ શરીરમાં પેદા થનારી શુગરને પચાવવુ શરૂ કરી દે છે. સાથે જ આ ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાતની સમસ્યાને પણ ઓછી કરવામાં મદદ કરે છે. જેનાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત આ શરીરમાંથી ગંદકીને ફ્લશ આઉટ કરે છે અને ટૉક્સિનને બહાર કાઢે છે.   
 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ ક્યારે પીવુ 
ડાયાબિટીસમાં જવનુ સત્તુ તમારે સવારે ખાલી પેટ પીવુ જોઈએ. સાથે જ આ સત્તુ કુણા પાણીમાં બનાવીને પીવો. તેનાથી આ ઝડપથી કામ કરશે અને ડાયજેશન સારુ બનાવશે.  તેથી જવનુ સત્તુ પીવો અને ડાયાબીટીસ કંટ્રોલ કરો. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

મહાકુંભ 2025 ના પ્રથમ દિવસે 1.5 કરોડથી વધુ ભક્તોની વિક્રમી ભીડ

Mahakumbh 2025- મહાનિર્વાણી અને અટલ અખાડાએ મકરસંક્રાંતિ પર પ્રથમ અમૃત સ્નાન લીધું.

આગળનો લેખ
Show comments