Webdunia - Bharat's app for daily news and videos

Install App

How to care Furniture in Rain - વરસાદમાં ફર્નિચરની દેખરેખ

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (09:42 IST)
How to care Furniture in Rain વરસાદની ઋતુમા આરોગ્ય સાથે ભેજ અને ફર્નીચર સાથે જોડાયેલ કેટલીક અન્ય સમસ્યાઓને સાથે લઈને આવે છે. ચોમાસામાં લાકડીના ફર્નીચરનુ ધ્યાન રાખવુ કોઈ પડકાર કરતા ઓછુ નથી. એક્સપર્ટનુ કહેવુ છે કે લાકડીના ફર્નીચરના ખૂણા, તેના નીચલા અને પાછળના ભાગમાં મહિનામાં ઓછામાં ઓછા એકવાર જરૂર સફાઈ કરવી જોઈએ.
 
1. ઘરના ફર્નિચર, ખાસ કરીને લાકડી અને આર્યનના ફર્નિચરને માટે સૌથી નુકશાનદાયક ઋતુ ચોમાસુ જ છે. તેથી ચોમાસામાં તેના પર વધુ ધ્યાન આપવુ જરૂરી છે.
 
2. ભેજને કારણે લાકડીના કબાટ, દરવાજા અને લાકડીના અન્ય સામાનોમાંથી દુર્ગંધ આવવા લાગે છે. દુર્ગંધને દૂર કરવા માટે એક ડબ્બામાં ચૂનો ભરીને મુકી દે. ચૂનો ભેજ શોષી લે છે અને દુર્ગધ પણ ગાયબ થઈ જશે.
 
3. પાણીથી ખુરશીઓનો રંગ ખરાબ થઈ જય તો તેના પર અલસીનુ તેલ ઘસો. તેમા ચમક આવી જશે.
 
4. લાકડીના દરવાજા પર પોલીયૂથીન પૉલિશ કે ઈનેમલ પેંટ કરાવો. તેનાથી વરસાદમાં લાકડી ફૂલે નહી.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments