rashifal-2026

Kitchen tips: કોથમીરને લાંબા સમય સુધી રહેશે ફ્રેશ અજમાવો આ ટીપ્સ Tips

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (09:15 IST)
શાકભાજી તાજી રાખવા માટે શું કરવું
 
ભોજનમો સ્વાદ વધારવુ હોય કે પછી સ્પેશલ ડિશને કરવો હોય સારી રીતે ગાર્નિશ બન્ને જ કામ માટે કોથમીરનો ઉપયોગ રસોડામાં કરાય છે. કોથમીર ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેના નિયમિત સેવનથી ડાયબિટીજ કંટ્રોલ થવાથી લઈને આંખની રોશની અને પાચન શક્તિ પણ સારી હોય છે. પણ ઘણી વાર સારી રીતે સ્ટોર ન કરવાના કારણે આ જલ્દી ખરાબ થવા લાગે છે. જો તમારી સાથે પણ કઈક આવું થાય છે તો કામ આવશે આ ટીપ્સ અને ટ્રીક્સ. જેના ઉપયોગ કરીને તમે લાંબા સમય સુધી કોથમીરને ફ્રેશ રાખી શકો છો. 
 
કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાના ટીપ્સ 
 
જ્યારે તમે બજારથી તાજો કોથમીર લો છો તો તેના પાંદડા તોડી તેને મૂળથી જુદા કરી નાખો. ત્યારબાદ એક કંટેનરમાં થોડો પાણી અને એક ચમચી હળદર નાખો. તેમાં કોથમીરના પાનને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પાનને પાણીથી કાઢીને ધોઈ લો અને સુકાવી લો. સારી રીતે પેપર ટાવલથી તેને સાફ કરી લો. હવે એક બીજો એયરટાઈટ કંટેનર લો તેમાં પેપર ટાવેલ લગાવો. પાંદડાઓને તેમાં મૂકો. પાનને એક બીજા પેપરથી ઢાકી દો. આ વાતનો ખાસ કાળજી લેવી કે કોથમીરમાં થોડો પણ પાણી ન રહે. કંટેનરને સારી રીતે બંદ કરી દો. જો તમે કોથમીરને આ રીતે સ્ટૉર કરીને રાખશો તો આ એક થી બે અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Putin poop suitcase - શા માટે પુતિન પોતાની પોટ્ટી સુટકેસ સાથે રાખે છે

Gold Silve Price today- સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો, ચાંદીના સર્વોચ્ચ સ્તરે; વર્તમાન દર જાણો.

Year Ender 2025: વર્ષ 2025 મા ચર્ચામાં રહ્યા આ 5 મંદિર, જાણો કેમ ?

Vladimir Putin schedule- વ્લાદિમીર પુતિનનો 30 કલાકનો, મિનિટ-દર-મિનિટનો સમયપત્રક: પીએમ મોદી સાથે મુલાકાત, સંરક્ષણ સોદો પર મહોર, અને યાદીમાં વધુ

Year Ender 2025- આ વર્ષે ભારતના પાંચ સૌથી ટ્રેન્ડિંગ સ્થળો સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય હતા.

વધુ જુઓ..

ધર્મ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments