Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips: કોથમીરને લાંબા સમય સુધી રહેશે ફ્રેશ અજમાવો આ ટીપ્સ Tips

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (09:15 IST)
શાકભાજી તાજી રાખવા માટે શું કરવું
 
ભોજનમો સ્વાદ વધારવુ હોય કે પછી સ્પેશલ ડિશને કરવો હોય સારી રીતે ગાર્નિશ બન્ને જ કામ માટે કોથમીરનો ઉપયોગ રસોડામાં કરાય છે. કોથમીર ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પણ તેના નિયમિત સેવનથી ડાયબિટીજ કંટ્રોલ થવાથી લઈને આંખની રોશની અને પાચન શક્તિ પણ સારી હોય છે. પણ ઘણી વાર સારી રીતે સ્ટોર ન કરવાના કારણે આ જલ્દી ખરાબ થવા લાગે છે. જો તમારી સાથે પણ કઈક આવું થાય છે તો કામ આવશે આ ટીપ્સ અને ટ્રીક્સ. જેના ઉપયોગ કરીને તમે લાંબા સમય સુધી કોથમીરને ફ્રેશ રાખી શકો છો. 
 
કોથમીરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાના ટીપ્સ 
 
જ્યારે તમે બજારથી તાજો કોથમીર લો છો તો તેના પાંદડા તોડી તેને મૂળથી જુદા કરી નાખો. ત્યારબાદ એક કંટેનરમાં થોડો પાણી અને એક ચમચી હળદર નાખો. તેમાં કોથમીરના પાનને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પાનને પાણીથી કાઢીને ધોઈ લો અને સુકાવી લો. સારી રીતે પેપર ટાવલથી તેને સાફ કરી લો. હવે એક બીજો એયરટાઈટ કંટેનર લો તેમાં પેપર ટાવેલ લગાવો. પાંદડાઓને તેમાં મૂકો. પાનને એક બીજા પેપરથી ઢાકી દો. આ વાતનો ખાસ કાળજી લેવી કે કોથમીરમાં થોડો પણ પાણી ન રહે. કંટેનરને સારી રીતે બંદ કરી દો. જો તમે કોથમીરને આ રીતે સ્ટૉર કરીને રાખશો તો આ એક થી બે અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments