Dharma Sangrah

Kitchen Hacks: મિલાવટી મેંદો બગાડી ન દે તમારું સ્વાસ્થય મિનિટોમાં આ રીતે ઓળખવું

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (18:42 IST)
મિઠાઈ હોય કે પિજ્જા- મોમોજ આ બધી બસ્તુઓને બનાવવા માટે મેંદાનો ઉપ્યોગ કરાય છે. મેંદાથી બનેશા આ બધા પકવાન ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમે જાણો છો આ બધી ડિશને બનાવવા માટે ઉપયોગ કરાતા મેંદામાં જો મિલાવટ કરી હોય તો ન માત્ર તમારું સ્વાદ પણ આરોગ્ય પણ બગડી શકે છે. આ રીતે જાણો ઘરે જ રહીને કેવી રીતે કરી શકો છો તમે મિલાવટી મેંદાને ઓળખ મિલાવટી મેંદાની ઓળખ કરવા માટે અજમાવો આ ઉપાય 
હાઈડ્રોક્લોરિક એસિડ
મેંદામાં મિલાવટ કરવા માટે તમે એક ટેસ્ટ ટ્યૂબમાં એક ચમચી મેંદો નાખી લો. હવે તેમાં ત્રણથી ચાર હાઈડ્રોક્લોરિક એસિડના ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. જો થોડીવાર પછી મેંદામાં જો થોડા સમય માટે
તે 
 
લોટમાં પરપોટા થવા લાગે તો સમજી લો કે લોટમાં ચાક પાવડર મિક્સ થયુ છે.
 
લીંબૂ -મેંદની ઓળખ કરવા માટે તમે એક થી બે ચમચી મેંદાને એક વાસણમાં રાખી લો. હવે મેંદામાં બે થી ચાર ચમચી પાણી નાખી તેને ભીનો કરી લો. હવે તમે આ મિશ્રણમાં ત્રણથી ચાર ચમચી લીંબૂનો રસ નાખી એક મિનિટ માટે મૂકી દો. જો મિશ્રણમાં પરપોટા દેખાય છે, તો તે સમજી શકાય છે કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

નેપાળમાં મોટો માર્ગ અકસ્માત: કાઠમંડુ જઈ રહેલી બસ નદીમાં પડી, 6 મહિલાઓ સહિત 18 લોકોના મોત.

પર્વતોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ, દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો

મમતા બેનર્જીના નજીકના સાથી ભૂતપૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું અવસાન થયું છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને 2017 માં ભાજપમાં જોડાયા હતા.

IND vs SA Updates- સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો સમાપ્ત થઈ ગયો

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments