Biodata Maker

Kitchen tips- વાસણનો બાહરી તળિયો પણ ચમકશે

Webdunia
સોમવાર, 8 મે 2017 (15:13 IST)
ઘરના વાસણમાં રસોઈ કર્યા પછી લોખંડની કડાહી હોય કે એલ્યુમિનિયમના પેન બહારથી કાળા પડવા જ લાગે છે. તેથી તેને બળતા બચાવવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- રસોઈ કરતા સમયે તાપર પર ખાસ કરીને ધ્યાન રાખો. 
- જો તમે કડાહી કે પેનના ચારે બાજુ ભીની માટીનો લેપ લગાવી નાખો અને પછી રસોઈ કરશો તો વાસણ કદાચ નહી બળશે. 
-રસોઈ કર્યા પછી જ્યારે વાસણ ધોશો, ત્યારે માટી ધુલી જયા પછી તમે જોશે કે વાસણ પહેલા જેવું જ ચમકદાર છે. માટી વાસણને બળવા નહી દેશે. 
- જો ભીની માટીનો લેપ દરેક સમયે નહી લગાવી શકો તો વાસણને દરરોજ સ્ટીલના સ્ક્રબરથી ઘસીને જરૂર ધોવું. અને કાળાપન ન આવા દો. 
- માટી નહી હોય તો ત્યમે કડાહી કે પેનની બાહરના તળિયે પર પહેલા પાણી અને પછી સારી રીતે મીઠું લગાવી નાખો. તો તેનાથી પણ વાસણ બળવાથી બચ્યું રહેશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ચાઈનીઝ દોરી અને તુક્કલ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, પોલીસને આપ્યા કડક આદેશ

ઉત્તર પ્રદેશમાં SIR નું કામ પુરૂ, 2.89 કરોડ મતદારોના નામ કપાયા, 9.57 લાખ મતદારોએ જમા નથી કર્યા ફોર્મ, જુઓ સંપૂર્ણ આંકડા

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments