suvichar

Kitchen tips- વાસણનો બાહરી તળિયો પણ ચમકશે

Webdunia
સોમવાર, 8 મે 2017 (15:13 IST)
ઘરના વાસણમાં રસોઈ કર્યા પછી લોખંડની કડાહી હોય કે એલ્યુમિનિયમના પેન બહારથી કાળા પડવા જ લાગે છે. તેથી તેને બળતા બચાવવા માટે અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- રસોઈ કરતા સમયે તાપર પર ખાસ કરીને ધ્યાન રાખો. 
- જો તમે કડાહી કે પેનના ચારે બાજુ ભીની માટીનો લેપ લગાવી નાખો અને પછી રસોઈ કરશો તો વાસણ કદાચ નહી બળશે. 
-રસોઈ કર્યા પછી જ્યારે વાસણ ધોશો, ત્યારે માટી ધુલી જયા પછી તમે જોશે કે વાસણ પહેલા જેવું જ ચમકદાર છે. માટી વાસણને બળવા નહી દેશે. 
- જો ભીની માટીનો લેપ દરેક સમયે નહી લગાવી શકો તો વાસણને દરરોજ સ્ટીલના સ્ક્રબરથી ઘસીને જરૂર ધોવું. અને કાળાપન ન આવા દો. 
- માટી નહી હોય તો ત્યમે કડાહી કે પેનની બાહરના તળિયે પર પહેલા પાણી અને પછી સારી રીતે મીઠું લગાવી નાખો. તો તેનાથી પણ વાસણ બળવાથી બચ્યું રહેશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે - ગોધરા ટૂ વડોદરા પાર્ટ ટ્રાયલ રન માટે ખુલ્યો, ગુજરાત મઘ્યપ્રદેશ જલ્દી થશે કનેક્ટ

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ ...

વધુ જુઓ..

ધર્મ

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

આગળનો લેખ
Show comments