Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર

Webdunia
સોમવાર, 14 નવેમ્બર 2016 (16:32 IST)
ઘણી વાર અલમારીમાં રાખેલ કપડાથી દુર્ગંધ આવવા લાગે છે અને સાથે સફેદ ડાઘ પણ બની જાય છે. એનું એક કારણ ભેજ પણ થઈ શકે છે. ઘણી વાત અમે કપડાને એવી જગ્યા પર મૂકી નાખીએ છે જ્યાં ભેજ બની રહે છે. જેનાથી કપડા ખરાબ થઈ જાય છે. આ પરેશાની વધારે પણું વરસાદના મૌસમમાં જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ ઉપાય જણાવીશ , જેનાથી તમે કપડાની દુર્ગંધ દૂર કરી શકો છો. 
1. સૌથી પહેલા સારી રીતે સૂકા કપડાને જ અલમારીમાં મૂકો. કપડા રાખવાથી પહેલા અલમારીને સારી રીતે સાફ કરી લો. અલમારીને કપૂરના પાણીથી સાફ કરો. 
 
2. પાર્ટીવિયર કપડાને પ્લાસ્ટિકના પેકેટમાં મૂકો. આ સિવાય તમે વેક્સ પેપરનું પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. ભેજ લાગેલા કપડામે તડકામાં સૂકાવો. પછી પ્લાસ્ટિક બેગમાં લપેટીને અલમારીમાં મૂકો. 
 
4. અઠવાડિયામાં એક વાર અલમારીને ખોલીબે થોડી વાર માટે મૂકી દો. આથી હવા અલમારીમાં જશે અને ભેજ નહી થાય . 
 
5. આ સિવાય કપડાની દુર્ગંધને દૂર કરવા માટે નેફથમીનની ગોળીઓનો ઉપયોગ કરો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments