Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાફેલા ઈંડાના પાણીનો આવો ઉપયોગ જાણીને તમે ચોકી જશો

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (15:28 IST)
જો તમે બાફેલા ઈંડા બાફ્યા પછી તેનું પાણી ફેંકી દો છો તો આ ટેવ બદલી નાખો. કારણકે તમે તેનો સરસ ઉપયોગ કરી શકો છો.  અત્યારે સર્ચમાં આ વાત સામે આવી છે. 
માસ્ટર ગાર્ડનર ઑફ હેમિલ્ટન દ્વારા રજુ આ અભ્યાસની રિપોર્ટ મુજબ ઈંડા બાફ્યા પછી તેનો વધેલા પાણીમાં કેટલાક એવા પોષક તત્વ હોય છે. જે છોડ માટે ખાતરનું કામ કરી શકે છે. 
 
ઈંડાના છાલટમાં કેલ્શિયમ, પોટેશિયમ અને થોડું ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અને સોડિયમ હોય છે. ઈંડા બાફ્તા સમયે આ તત્વ પાણીમાં આવી જાય છે. 
 
આમ તો છોડમાં કોશિકાઓના વિકાસ માટે આ બધા તત્વોની સૌથી વધારે જરૂર હોય છે એવામાં જો છોડમાં બાફેલા ઈંડાનો પાણી કે ઈંડાના છાલટા નાખશો તો તે ખાતરનું  કામ કરે છે અને છોડનો વિકાસ સારું હોય છે. 
 
છોડને ઘરની અંદર રાખો છો તો તે સૂર્યની રોશની પર્યાપત નહી મળી રહી છે તો પણ આ ઉપાય છોડના વિકાસ માટે કારગર છે. ખાસ કરીને ટમેટા અને મરચા ના છોડ માટે આ વધારે ઉપયોગી છે. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments