Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (15:08 IST)
આપણે  આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે. પણ શું તમે ક્યારેય  વિચાર્યું છે કે રોજ આદુ ખાવાને બદલે એનું એક કપ જ્યૂસ પીવાય તો કેટલાય રોગ થી છુટકારો મળી શકે છે? 
દુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ diebities, વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. જો તમને જાણવું છે કે આ કેવી રીતે શક્ય છે તો આ આગળ વાંચો અને જાણો એમના ફાયદા પણ .... 
 

મધુમેહને કંટ્રોલ કરે- એમાં એંટી બાયોટિક ગુણ હોય છે, જે બ્લ્ડ શુગર લેવલને ઓછું  કરે છે. એક ગ્લાસ આદુંનું  જ્યૂસ તમારા ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલને પણ કંટ્રોલ કરી શકે છે. 
 

કોલેસ્ટ્રોલ ઓછું કરે- આદુંનું   જ્યૂસ એકબાજુ  ગ્લૂકોઝ લેવલ પર નજર રાખે છે તો બીજી બાજુ  એ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરવાનું કામ કરે છે. 
 

સાંધાના દુખાવા- સ્ટડી મુજબ આદુંમાં દુખાવાથી છુટકારો આપવાના પણ ગુણ છુપાયેલું છે. આથી એના માટે સારું છે જેને સાંધાના દુખાવાના રોગ છે અને સાંધાના દુખાવો થાય છે. 
 

કેવી રીતે બનાવશો આદુનુ જ્યુસ - આદુંને છોલીને કાપી લો અને મિક્સરમાં પાણી નાખી વાટી લો અને જ્યૂસ કાઢી લો. આ જ્યૂસમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરી સેવન કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવો, ભાગ્ય બદલાશે

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

આગળનો લેખ
Show comments