Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (20:40 IST)
* રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 
 
* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 
 
* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 
 
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 
 
* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 
 
* દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાં લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments