Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે , 6 સાવધાનિઓ

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે , 6 સાવધાનિઓ
, ગુરુવાર, 30 નવેમ્બર 2017 (07:49 IST)
શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. ધીમે- ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે. આ મૌસમમાં સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સારા સ્વાસ્થય માટે રાખો 8 સાવધાનીઓ 
webdunia
1. જેટલી વધારે શકય હોય તમારા હાથ ધુઓ જેથી કીટાણુ પગ ન પસાર શકે. આ કીટાણુ મૌસમના રોગોને જન્મ આપી તીવ્રતાથી ફેલાવે છે. તો હાથથી જ વધારે ફેલે છે. 
 
2. વધારે તનાવ લેવાથી બચવું . કારણકે આ તમારા શરીરના રોગો અને સંક્રમણતેહે લડવાને ક્ષમતા છે એમાં મુશ્કેલી ઉભી કરે છે. 
 
3. દરરોજ આશરે અડધા કલાક વ્યાયામ જરૂર કરો. એનાથી શરીરના રોગોથી લડવાની ક્ષમતા મજબૂત થશે અને શરીરમાં ગર્મી બની રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નમાં માત્ર જવું નહી પણ, બધા પર છવાઈ જવા માટે આ 10 બ્યૂટી ટીપ્સ અજમાવી જુઓ