rashifal-2026

આ 5 બીમારીઓનો જડથી સફાયો કરે છે લવિંગ

Webdunia
બુધવાર, 3 ઑક્ટોબર 2018 (14:19 IST)
cloves benefits
આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે રોજબરોજની સમસ્યાઓમાં લવિંગ કેવી રીતે ફાયદો પહોંચાડે છે. સદીઓથી મસાલાના રૂપમાં વરરાતી લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે. 
 
પ્રોટીન અને આયરનથી ભરપૂરથી લવિંગ - તેમા પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાધારણ શરદી તાવથી લઈને બીજી પણ અનેક સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
લવિંગનુ તેલ પેટની તકલીફમાં આરામ આપશે. - પાચન, ગેસ, કાંસ્ટીપેશનની સમસ્યાથી પીડિત લોકો માટે લવિંગ ખૂબ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં કેટલાક ટીપા લવિંગના તેલના નાખીને પીવાથી ખૂબ આરામ મળશે. 
 
- શરદી તાવની સમસ્યાના સમયે મોઢામાં આખી લવિંગ રાખવાથી તાવ સાથે જ ગળામાં થનારા દુખાવાથી પણ આરામ મળે છે. 
મોઢાની દુર્ગંધ કરે દૂર  - મોટાભાગના લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે.  આવા લોકો માટે લવિંગ ખૂબ જ લાભકારી હોય છે. 40થી 45 દિવસ સુધી રોજ સવારે મોઢામાં આખી લવિંગનુ સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 
 
ચેહરાના દાગ-ધબ્બા કરે દૂર - ચેહરાના દાગ-ધબ્બા કે પછી શ્યામ ત્વચાને નિખારવા માટે પણ લવિંગ લાભકારી છે. લવિંગના પાવડરને કોઈ ફેસપેક કે પછી બેસન સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. પણ ફ્કત લવિંગનો પાવડર ક્યારેય ચેહરા પ ન લગાવવો જોઈએ કારણ કે તે ખૂબ ગરમ હોય છે. 
cloves remedies
સુકા વાળને બનાવો સિલ્કી - જે લોકોના વાળ અવારનવાર ખરે છે કે પછી સુકા સુકા રહે છે. તે લોકો લવિંગથી બનેલ કંડીશનર ઉપયોગ કરી શકે છે. કે પછી લવિંગના થોડા પાણીમાં ગરમ કરી તેનાથી વાળ ધોઈ શકાય છે. તેનાથી વાળ ધટ્ટ અને મજબૂત થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments