Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની ચરબીથી છુટકારો અપાવશે આ 7 ઘરેલુ ઉપાય

પેટની ચરબીથી છુટકારો અપાવશે આ 7 ઘરેલુ ઉપાય
Webdunia
શનિવાર, 28 જુલાઈ 2018 (10:34 IST)
જો તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ સાત ઘરેલુ ઉપાયોની મદદથી તમે આરામથી ચરબી ઘટાડી શકો છો. 
 
1. સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચોડીને પીવો. તેમા મધ નાખીને પીવાથી વધુ ફાયદો થશે. તેનાથી મેટાબૉલિઝમ ઝડપી થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
2. આદુના બે ટુકડામાં કાપી લો અને એક પાણીમાં ઉકાળો. 10 મિનિટ સુધી ઉકાળ્યા પછી આદુના ટુકડા કાઢી લો અને આ પાણીને ચા ની જેમ પીવો. 
 
3. લસણમાં જાડાપણું ઓછા કરવાના તત્વ છે. એક કપ પાણીમાં લીંબૂ નિચોડો. હવે લસણની ત્રણ કળીયો આ પાણી સાથે લો. રોજ સવારે ખાલી પેટ આનુ સેવન કરવુ ફાયદાકારી છે. 
 
4. બદામમાં રહેલ ઓમેગો 3 ફૈટી એસિડ ચરબી ઓછી કરવામાં મદદરૂપ છે. રોજ રાત્રે 6-8 બદામ પલાળો અને બીજા દિવસે સવારે તેને છોલીને ખાવ.  
 
5. ભોજન કર્યાના અડધો કલાક પહેલા એક કે બે ચમચી એપ્પલ સાઈડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં પલાળીને પીવો. તેનાથી કૈલોરી વધુ બર્ન થાય છે. 
 
6. ફુદીનાના પાન અને ધાણાના પાનને એકસાથે વાટી લો. તેમા મીઠુ અને લીંબૂ મિક્સ કરીને ચટણી તૈયાર કરો અને રોજ ભોજન સાથે લો. ફુદીનાનુ સેવનથી મેટાબૉલિક રેટ વધે છે જેનાથી ફૈટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
7. એલોવેરા સેવન મેટાબૉલિજ્મ ઠીક રાખે છે અને ફેટ્સ સ્ટોર નથી થવા દેતુ. બે ચમચી એલોવેરાના જ્યુસમાં એક ચમચી જીરા પાવડર મિક્સ કરો અને અડધા ગ્લાસ કુણા પાણીમાં મિક્સ કરો. ખાલી પેટ તેનુ સેવન કરો અને 60 મિનિટ પછી જ કશુ ખાવ. 
 
આ ઉપાયો સાથે તમારા રોજના રૂટીનમાં કસરત કરવાનું ન ભૂલો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

આગળનો લેખ
Show comments