Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:08 IST)
* આમળાનો રસ 20 ગ્રામ, 10 ગ્રામ મધ,5 ગ્રામ મિશ્રીને મિક્સ કરી  મિશ્રણ બનાવવુ, પછી એ પીવાથી યોનિમાર્ગમાં થતી બળતરા સમાપ્ત થાય છે . 
 
* આમળાના  રસમાં ખાંડ નાખી 1 દિવસ સવારે અને એક દિવસ સાંજે પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં થતી બળતરા ઓછી કરવામાં મદદ મળે છે. 
 
* આમળાનો ભુક્કો કરી એનું ચૂરણ  10 ગ્રામ  અને 10 ગ્રામ મિશ્રી મિક્સ કરી 1 દિવસ સવારે અને સાંજે ખોરાક લેવાથી યોનિમાં થતી બળતરામાં રાહત મળે છે. 
 
* જે  સ્ત્રીને  જનન માર્ગમાં ખંજવાળ , બળતરા હોય તેણે આમળાના રસનુ મધ સાથે સેવન કરતા લાભ થાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments