Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (20:40 IST)
* રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 
 
* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 
 
* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 
 
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 
 
* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 
 
* દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાં લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments