Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય ...

Webdunia
સોમવાર, 29 મે 2017 (18:38 IST)
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા 
 
સારી ઉંઘ આરોગ્યની કુંજી છે. ઉંઘ સારી ન આવે , તો ફિટ નહી રહી શકાય છે. રાત્રે સૂતા પહેલા નહાવાથી ઉંઘ સારી આવે છે . આથી દિવસભરની થાક પણ ઉતરી જાય છે. નહાવાના પાણીમાં સુંગંધિત તેલના ટીંપા નાખી  દો. આથી તન મન મહકી જશે અને સારી ઉંઘ આવશે. સવારે પણ ફ્રેશ ફીલ કરશો. 
હેરાની થશે પણ રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય છે. રાત રે નહાવાથી જાડાપણું ઓછું થવાની શકયતા બની રહે છે. 
ત્વચા સંબંધી રોગોથી છુટકારો મળે છે . સંક્રમણ ખતરા નહી રહેતા. ત્વચા નિખરે છે. 
મૂડ ઠીક રાખવામાં મદદગાર છે રાત્રે સૂતા પહેલા નહાવાથી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. માથાના દુખાવા દૂર થઈ જાય છે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

આગળનો લેખ
Show comments