Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:08 IST)
* આમળાનો રસ 20 ગ્રામ, 10 ગ્રામ મધ,5 ગ્રામ મિશ્રીને મિક્સ કરી  મિશ્રણ બનાવવુ, પછી એ પીવાથી યોનિમાર્ગમાં થતી બળતરા સમાપ્ત થાય છે . 
 
* આમળાના  રસમાં ખાંડ નાખી 1 દિવસ સવારે અને એક દિવસ સાંજે પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં થતી બળતરા ઓછી કરવામાં મદદ મળે છે. 
 
* આમળાનો ભુક્કો કરી એનું ચૂરણ  10 ગ્રામ  અને 10 ગ્રામ મિશ્રી મિક્સ કરી 1 દિવસ સવારે અને સાંજે ખોરાક લેવાથી યોનિમાં થતી બળતરામાં રાહત મળે છે. 
 
* જે  સ્ત્રીને  જનન માર્ગમાં ખંજવાળ , બળતરા હોય તેણે આમળાના રસનુ મધ સાથે સેવન કરતા લાભ થાય છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

આગળનો લેખ
Show comments