Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (17:27 IST)
1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 










2. હૃદય સ્વાસ્થયને સારું કરે- જે લોકોને હૃદય રોગ થઈ ગયું હોય કે પરિવારમાં પહેલાથી કોઈને થયું છે અને એને થવાની શકયતા હોય , તો એવા લોકોને રોજ સવારે ખાલી પેટ દૂધ અને તુલસીના સેવન કરવું જોઈએ. આથી હૃદય સ્વાસ્થય સારું થઈ જાય છે. 
 
3. તનાવ ઓછું કરે- આ પેયને પીવાથી મન સારું રહે છે અને વર્સ સિસ્ટમ પણ રિલેક્સ થઈ જાય છે જેથી માણસનું તનાવ પોતે ઓછું થઈ જાય છે . જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો એને તુલસી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. 

4. કિડની સ્ટોન- જો કોઈ માણાને કિડનીમાં સ્ટોન હોવાની શરૂઆત થઈ છે તો એને દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈ આથી કિડની સ્ટોન ધીમે-ધીમે દૂર થાય છે. 
5. કેંસર હોવાથી બચાવે- તુલસીમાં ઘણા એંટીબાયોટિક ગુણ હોય છે સાથે એમાં એંટીઓક્સીડેંટ પણ હોય છે અને દૂધમાં બધા બીજા પોષક તત્વ હોય છે જેના કારણે કેંસર જેવા ઘાતક રોગ શરીરને નબળું ન થવાની સ્થિતિમાં નહી થાય છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ
Show comments