Biodata Maker

Holi Totke- કાળી હળદરના ટૉટકા હોળી પર સૌથી વધારે અજમાય છે

Webdunia
બુધવાર, 16 માર્ચ 2022 (12:19 IST)
હોળીના દિવસે તાંત્રિક ક્રિયાઓ માટે લાભકારી હોય છે. તેથી અભિમંત્રિત કરેલ જડી -બૂટી કે કાળી હળદર ઘરે લવાય છે. હોળીના દિવસે ઘણા પ્રકારના મંત્રની સિદ્ધિઓ પણ કરાય છે. 
 
કાળી હળદર - કાળી હળદર દેખાવમાં અંદરથી હળવા કાળા રંગની હોય છે અને તેનો છોડે કેલીને જેવુ હોય છે. કાળી હળદર ખૂબ જ ગુણકારી અસર હોય છે. તેમાં વશીકરણની અદભુત ક્ષમતા હોય છે. 
 
કાળી હળદર કેવી રીતે આમંત્રિ કરવી- કાળી હળદરના છોડને કંકુ, પીળા ચોખાથી આમંત્રિત કરી હોળીના દિવસે લવાય છે. 
 
અહીં પ્રસ્તુત છે પ્રભાવી ટોટકા જે તમારા આકર્ષણમાં વૃદ્ધુ કરે છે સાથે જ ધન આગમનના રસ્તા સરળ બનાવે છે, દુશ્મનથી પણ રક્ષા કરે છે... 
 
1. આકર્ષણ- કાળી હળદરને હોળીના દિવસે સિદ્ધ મૂહૂર્તમાં શુદ્ધ કરીને ગૂગલની ધૂપ આપો. હોળી પૂજનના સમયે તેને ઘસીને તેનો ચાંદલા કરો. આ પ્રયોગથી મનભાવતું માણસ તમારી તરફ આકર્ષિત થશે. 
 
2. ધન- હોળિકા દહનના પૂર્વ પૂજન કરતા સમયે શુભ સિદ્ધ મૂહૂર્તમાં કાળી હળદરને શુદ્ધ કરીને તેના પર ઘી મિશ્રિત સિંદૂર લગાડો. ચાંદીની પ્લેટમાં રાખી ગૂગલની ધૂપ જોવાવી. ઘીનો દીપક પ્રગટાવો. મિષ્ઠાનના ભોગ લગાડો. ત્યારબાદ લાલ રેશમી વસ્ત્રમાં ચાંદીના સિક્કાની સાથે બાંધી દો. પછી તિજોરી કે જ્યાં પૈસા મોકો છો તે સ્થાન પર રાખી દો. આ પ્રયોગ ધનની વૃદ્ધિ કરે છે. 
 
3. દુશ્મનથી નિવારણ- હોળી દહનના સમયે કાળી હળદર શુદ્ધ કરીને તેના પર સિંદૂર લગાડો અને તેને કાળા રેશમી વસ્ત્રમાં ચાર કોડી, આઠ કાળી ગુંજાની સાથે બાંધીને પોટલી બનાવી લો. ગૂગલની ધૂપ જોવાવી અને ઘરના મુખ્ય દ્વારની ચોખટમાં આ રીતે લગાડો કે તે બહારથી કોઈને નજર ન આવે. તેનાથી દુશ્મનના નિવારણ તો હોય છે જ દુશ્મન દ્વારા કરેલ તંત્ર મંત્રથી પણ રક્ષા હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments