Festival Posters

હોળીકા દહન પર કરો રોગોના નાશ આ મંત્રથી

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (16:12 IST)
20 માર્ચ ગુરૂવારની રાતે હોળીકા દહનની રાત છે. આ દિવસે હોળીકા દહનના સાથે-સાથે રોગોનો નાશ પણ થાય છે. જ્યારે હોળીકા દહન કરાય છે તો તેથી નિકળતું તાપ શરીર અને તેના આસ-પાસના વાતાવરણમાં  રહેલા બેક્ટીરિયાને સમાપ્ત કરી દે છે. રંગો અમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ નાખે છે. શરીરમાં કોઈ વિશેષ રંગની અછત ઘણા રોગોને જન્મ આપે છે. જેની ચિકિત્સા માત્ર તે રંગ ખાસની આપૂર્તિને જ કરી શકાય છે. 
 
હોળીના રંગમાં રંગાયેલું ઘર કોઈ ખાસ વસ્તુઓથી જ સાફ કરાય છે. જેથી ધૂળ-માટી, માખીઓ મચ્છર અને બીજા રોગાણુઓનો અંત થઈ જાય છે. સાફ ઘર જોવામાં તો સુંદર તો લાગે છે પણ સાથે જ તેમાં રહેતા લોકોને પણ સુખદ અનુભવે છે. ઘરમાં પોજીટીવ ઉર્જાનો સંચાર થાય છે. 
 
હોળીકા દહનના ઉપરાંત તેની ઠંડી થઈ અગ્નિની રાખને માથા પર લગાવવાથી રોગોનો નાશ થાય છે. ગંભીર અને અસાધ્ય રોગો પર વિજય મેળવી શકાય છે. હોળીની રાત્રે નીચે લખેલું મંત્રનો જાપ તુલસીની માળાથી કરો અને નિરોગી કાયા મેળવો.    
 
મંત્ર - ૐ નમો ભગવતે રૂદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીરં અમૃતં કુરુ કુરુ સ્વાહા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

વધુ જુઓ..

નવીનતમ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન

આગળનો લેખ
Show comments