Dharma Sangrah

ફુદીનાની ચા પીવો, જાણો આ 5 લાભ

Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (08:26 IST)
ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને આરોગ્ય અને સૌંદર્ય વધારવા માટે કરાય છે. તમને તેનો પ્રયોગ ચટણી, શરબત કે રાયતાના રૂપમાં તો કરાય પણ ફુદીનાની ચા વિશે ઓછા જ લોકો જાણે છે અને આ પણ ફુદીનાની આ ચા મજેદાર સ્વાદની સાથે ઘણા સરસ ફાયદા માટે પીવાય છે. તો તમે પણ જાણી લો ફુદીનાની ચા પીવાના આ ચમત્કારિક લાભ 
 
જે લોકોએ ફુદીનાની ચા નું સેવન કર્યુ હતુ તેમની લાંબા સમયની સ્મરણશક્તિ અને સતર્કતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બીજી બાજુ કૈમોમિલ ચા નુ સેવન કરનારાઓમાં ફુદીનાની ચા અને ગરમ પાણીનુ સેવન કરનારા હરીફોની તુલનામાં સ્મૃતિ અને એકાગ્રતાની ક્ષમતામાં ઉણપ જોવા .
 
1. પેટથી સંકળાયેલી ઘણી સમસ્યા જેમ કે પેટના દુખાવા, જાડા, ઉબકા, મરોડ ગૈસ વગેરે માટે ફુદીનાની ચા ખૂવ ફાયદાકારી સિદ્ધ હોય છે. 
 
2. તાજગી અને ઠંડક આપવામાં આ ચાનો કોઈ જવાબ નહી. વિશ્વાસ માનો આ તમને રિફ્રેશ કરાવે છે અને પેટની ગર્મીને શાંત કરી ઠંડક બનાવી રાખે છે. 
 
3. જો તમે ખૂબ મુશ્કેલીથી કોઈ વસ્તુને યાદ રાખી શકો છો તો ફુદીનાની ચા પીવો. કારણ કે એક શોધમાં જાણવા મળ્યુ છે કે ફુદીનાની ચા સ્વસ્થ વયસ્કોની યાદગીરીને લાંબા સમય માટે સુધારી શકે છે. 
 
4. જો તમે જાડાપણ ઓછું કરવા ઈચ્છો છો તો તમને જરૂર આ ચાને પીવું જોઈએ. આ પણ વગર કોઈ સાઈડ ઈફેક્ટના વજન તો ઓછું કરશે જ તનાવથી પણ રાહત અપાવશે. 
 
5. આ મગજ માટે માટે ખૂબ ફાયદાકારી હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Price Today Live Updates: ચાંદીના ભાવ ઘટીને રૂ 1.71 લાખ થયા, સોનું કેટલું સસ્તું થયું?

Maharashtra Zilla Parishad Panchayat elections Results Live: આજે પરિણામો થશે જાહેર, પવાર પરિવારની પ્રતિષ્ઠા દાવ પર

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે

એક ફિલ્મએ યૂપીની રાજનીતિમાં ગજબ લાવી દીધો, જાણો કેમ મચ્યો છે આટલો બબાલ ?

અમદાવાદના નિસંતાન દંપતીને બનાવી દીધા એક બાળકના પેરન્ટસ, જાણો શું છે મામલો

વધુ જુઓ..

ધર્મ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments