Webdunia - Bharat's app for daily news and videos

Install App

Importance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2020 (18:08 IST)
આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા  પણ હોય છે. પણ તોય પણ એક એવી વસ્તુ છે જેને  આ બધા એક સાથે માતે અને પૂજે છે "ગુરૂ" ગુરૂ કોઈ પણ હોઈ શકે છે. એક સંત મહાત્મા કે કોઈના ફાદર કે કોઈ એક સાધારણ શાળા કે કૉલેજમાં ભણાવતું કે કોઈ પણ ગુરૂ જ હોય છે.આ કહી શકાય છે. કે શાળા School જ એક પહેલી એવી જગ્યા છે, જ્યાં એક બાળક તેનમા જીવનમાં પહેલી વાર જીવનના પહેલા ગુરૂના સંપર્કમાં આવે છે અને શાળા જ એક એવી જગ્યા છે જ્યાં એક બાળક તેમના જીવનઓ પાઠ ભણે છે.  

ગુરૂ પૂર્ણિમાના દિવસે આ 8 કામ કરવાથી મળશે વધારે પુણ્ય

 
પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ નહી થતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક પ્રહર ગુરૂ  સાથે જ વિતાય છે. તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનો એક ખાસ મહ્ત્વ હોય છે. ગુરૂ જ તેને જીવન જીવવાની બધી કળા શીખડાવે છે. 
 
ગુરૂનુ મહત્વ
ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે. 
ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
તેથી ગુરૂપૂર્ણિમાને ગુરૂની વંદના કરવી જોઈએ. 
કોઈ પણ માણસનો જીવન ગુરૂ વગર અધૂરો છે. 
ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ સામાન્ય માણસ પણ.. 

Child Story - ગુરૂ ભક્ત Eklavya - સાચી ગુરુ દક્ષિણા
 
ગુરૂ અને વ્યાસ પૂર્ણિમા કથા 
અમારા  બધાના જીવનમાં ગુરૂનો બહુ વધારે મહત્વ છે. ગુરૂ જ અમારી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી અમારી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે. એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયું હતું. તે તેના જ નામ પર તેને વ્યાસ પૂર્ણિમા Vyas poornima પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરૂનો દર્જા આપ્યું હતું. ત્યારથી તે દિવસે તેનો જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. 
 
આ તહેવારનો મહ્ત્વ દરેક સમયે આ રીતે જ બન્યું રહેશે કારણકે અમારા જીવનમાં કોઈ પણ રીતે અમારા ગુરૂઓની ભૂમિકા બની રહેશે. 
 
આ દિવસે માતા-પિતા અને ઘરના બધા વડીલ સભ્યોના પગે લાગવા જોઈએ. 

આપ બધાને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા .. 
                                                                                                                                                  

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments