Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુરીયા નું શાક બનાવવાની રીત

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (14:36 IST)
તુરીયા નું શાક

સામગ્રી 
250 ગ્રામ તુરીયા
તેલ
ટી સ્પૂન જીરૂ
1/4 ટી સ્પૂન હિંગ
1 નાની ચમચી ઝીણું સમારેલું લસણ
1 ડુંગળી ઝીણી સમારેલી
1  નાની ચમચી આદુ લસણની પેસ્ટ
1 લીલુ મરચુ ઝીણું સમારેલું
1/4 ચમચી હળદર
1/4 નાની ચમચી લાલ મરચુ
1/2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચુ
1 નાની ચમચી ધાણા જીરુ
સ્વાદાનુસાર મીઠુ
1/4 નાની ચમચી કસુરી મેથી
નાની ચમચી ગરમ મસાલો
ટામેટા ની પ્યુરી
કોથમીર
 
તુરીયા નું શાક બનાવવાની રીત
- સૌથી પહેલા તુરીયા છોલી ને ગોળ ગોળ સમારી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં એમાં જીરુ, હિંગ, સમારેલું લસણ, લીમડો ઉમેરી અડધી મિનિટ સાંતળી લો. 
- હવે સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સંતાડી લો. 
- આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા ઉમેરી સાંતળી લો. 
- હવે ટામેટા ની પેસ્ટ ઉમેરો. કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- હવે તુરીયા ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ સાંતળી લો. 
- હવે બે કપ પાણી નાખી ઢાંકીને ધીમી આંચ પર કોળું નરમ થાય ત્યાં સુધી રાંધો. 
-  બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને સોફ્ટ અને ફ્લફી રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments