Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે બનાવીએ ઘરે શ્રીખંડ

Shrikhand Recipe
Webdunia
બુધવાર, 22 માર્ચ 2023 (08:03 IST)
સામગ્રી - 1 કિલો મઠ્ઠો, 750 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દ્રાક્ષ, 1 નંગ સફરજન, 1 કેળુ, ચારોળી 3 ચમચી, 3 ચમચી બદામની કતરન, 4-5 કેસરના રેસા, 1 નાની ચમચી ઈલાયચી પાવડર, ચપટીભરીને પીળો રંગ.
 
શ્રીખંડ બનાવવાની રીત - સૌ પ્રથમ મઠ્ઠાને એક વાસણમાં લઈને તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી મૂકી દો. કેસરના રેસાને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો.
 
હવે એક કલાક પછી તૈયાર મઠ્ઠાને પાતળા સૂતી કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, પલાળેલી કેસર અને ચપટી ખાવાનો પીળો રંગ નાખીને મિશ્રણને એકસાર કરી લો. હવે દ્વાક્ષને ધોઈને છૂટી પાડો, સફરજન અને કેળાને ઝીણા સમારી લો. આ બધુ ફ્રૂટ શ્રીખંડમાં નાખીને હલાવીને ઠંડુ કરીને સર્વ કરો.
 
(મઠ્ઠો - દહીંને એક ઝીણા કપડામાં બે થી ત્રણ કલાક માટે બાંધીને લટકાવી દો, નીચે વાસણ મૂકી રાખો. જ્યારે દહીંનુ બધુ પાણી નીતરી જાય ત્યારે મઠ્ઠો તૈયાર થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments