Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe- વગર ઈંડાનો આમલેટ Omelette without egg

Webdunia
શુક્રવાર, 26 એપ્રિલ 2019 (17:40 IST)
આ આમલેટ પણ ઈંદાની જેમ જ જોવાય છે અને ખાવામાં પણ તેમજ હોય છે. તેને તમે ફટાફટ બનાવી શકો છો. તો જાણો વગર ઈંડાનો આમલેટ બનાવવાનો તરીકો 
સામગ્રી
એક કપ બેસન
અડધો કપ મૈંદો 
મીઠું સ્વાદપ્રમાણે 
અડધી નાની ચમચી કાળી મરી પાઉડર 
અડધી નાની ચમચી બેકિંગ પાઉડર 
એક કપ પાણી 
એક મોટી ચમચી તેલ 
એક ચમચી ડુંગળી 
એક મોટી ચમચી ટમેટા 
એક લીલા મરચા 
એક નાની ચમચી કોથમીર 
 
વિધિ 
-સૌથી પહેલા એક મોટા બાઉલમાં બેસન, મેંદા, મીઠું કાળી મરી અને બેકિંગ પાઉડર  નાખી સારી રીતે મિક્સ કરો. 
- હવે તેમાં થોડું-થોડું કરતા પાણી મિક્સ કરો અને તેને પાતળું ખીરું બનાવી લો. 
- હવે તેને સતત ચલાવતા રહો જેથી તેમાં ગાંઠ ન થાય. 
- ડુંગળી, ટમેટા, લીલા મરચા અને કોથમીર નાખી સારી રીતે મિક્સ કરો. 
- હવે આમલેટ બનાવા માટે ધીમા તાપ પર નૉન સ્ટિક પેનમાં તેલ નાખી હળવું ગરમ કરો. 
- તેલ ગરમ થતા જ 2-3 ચમચી ખીરું આખી તેને ફેલાવી લો. 
- આશરે 2 મિનિટ સુધી શેક્યા પછે તેને પલતીને બીજા તરફથી પણ સોનેરી થતા સુધી શેકવું. 
- તૈયાર છે વગર ઈંડાની આમલેટ તેને એક પ્લેટમાં કાઢી અને કેચઅપની સાથે ગરમાગરમ સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima 2025: પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, પૂર્વજો થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments