Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુલ રેસીપી - સંતરાની કુલ્ફી

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (19:16 IST)
કોલકતામાં સંતરાની છાલની અંદર બનાવેલી કુલ્ફી બહુ ફેમસ છે, જે કોઇ વાસણમાં નહીં પણ સંતરાની છાલમાં રાખીને બનાવેલી મળશે છે. આ ઓરેન્જ કે સંતરાની કુલ્ફીની મજા લેવાનું જો તમને પણ મન કરે તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કે આ ટેસ્ટી સંતરાની કુલ્ફી કઇ રીતે ઘરે બનાવી શકાય.
 
સામગ્રી - 1 લીટર ફુલ ક્રીમ મિલ્ક, 1 ગ્રામ કેસર, 20 ગ્રામ પિસ્તા કાપેલા, 30 ગ્રામ બદામ કાપેલી, 150 ગ્રામ ખાંડ, 1 સંતરું.
બનાવવાની રીત - સૌ-પ્રથમ દૂધમાં ખાંડ, પિસ્તા અને કેસર મિક્સ કરી ધીમી આંચે રબડી જેવું થાય ત્યાંસુધી રાંધો. ગેસની આંચ પરથી ઉતારી ઠંડુ થવા અલગ મૂકી રાખો. સંતરાની ઉપરની બાજુથી થોડી છાલ કાઢી વચ્ચેનો હિસ્સો સાવધાની પૂર્વક કાઢી લો. હવે છાલમાં રબડીનું મિશ્રણ ભરો. હવે ઉપરની કાઢેલી છાલને સારી રીતે ઢાંકી ફ્રીઝરમાં 2-3 લાક માટે મૂકી દો. ફ્રીઝરમાંથી કાઢી જોઇ લો કે તમારી કુલ્ફી તૈયાર થઇ ગઇ છે કે નહીં. જો ન થઇ હોય તો તેને ફરી થોડા સમય માટે જામવા મૂકી રાખો. હવે જ્યારે કુલ્ફી તૈયાર થઇ જાય એટલે સંતરાની ઉપરની છાલ કાઢી લો. તમે સંતરાની સ્લાઇઝની મદદથી ગાર્નિશ કરી શકો છો. ઇચ્છો તો ફ્લેવર સીરપથી પણ સજાવીશકો છો. ઠંડી ઠંડ કુલ્ફી સર્વ કરો.
 
આ રીતે એકથી વધુ સંતરાની છાલમાં મિશ્રણ ભરી એક કરતાવધુ કુલ્ફી બનાવી શકો છો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

આગળનો લેખ
Show comments