Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજનનો સ્વાદને ડબલ કરવા માટે બનાવો લીલા નારિયેળની ચટણી

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (06:08 IST)
ભોજનનો ચટપટું બનાવવા માટે ચટણી સૌથી સારું ઉપાય છે. આજે અમે તમને લીલા નારિયેળની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. આવો જાણી કેવી રીતે બનાવીએ નારિયેળની ચટણી 
સામગ્રી:
1 નાળિયેર, 1/2  વાટકી શેકેલી ચણાની દાળ, 
200 ગ્રામ કોથમીર, 
5-6 લીલા મરચાં, 
2 લીંબુનો રસ
, 2 ચમચી તેલ, 
1/2 ટીસ્પૂન રાઈ, 2-3 સુકા લાલ મરચાં, 
સ્વાદપ્રમાણે મીઠું, 
8-9 લીમડો
 
 
વિધિ 
- ગ્રીન કોકોનટની ચટણી બનાવવા માટે નારિયેળના નાના-નાના ટુકડા કાપી લો. 
- કોથમીરના ડૂંઠા કાઢી સમારી લો. 
- ત્યારબાદ મિક્સમાં નારિયળન ટુકડા, ચણા દાળ, કોથમીર, લીલા મરચા, લીંબૂનો રસ અને મીઠુ નાખી ઝીણુ વાટી લો. 
- ચટનીને એક વાસણમાં કાઢી લો. 
- તેલ ગરમ થતા તેમાં રાઈ અને લીમડો, સૂકા લાલ મરચા નાખી સંતાડો. 
- આ વઘારને ચટણીમાં નાખી દો. 
- તૈયાર ચટણીને બ્રેડ સમોસા ભજીયા સાથે ખાવો. 
- આ ચટણીને સ્ટોર પણ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments